SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ અનાર્ય -આર્યજનને ઉચિત નહિ તેવો; આયની વ્યાખ્યા આપતાં સ્મૃતિમાં કહેલું છે અમારા કાર્યકર્તવ્યમનાજના તિતિ પ્રતાપોરે ર વ આર્ય તિ કૃતઃ મહાભારતમાંઃ ન મહત્યિા જ ન જ વિદ્યાય આર્ય એટલે પિતાના આચારની અંદર રહીને કર્તવ્ય પાલન કરનાર ઉદાત્ત પ્રકારનો સંસ્કારી માણસ. સૃષિા -જે જોઈને મૃગને તરસ છિપાવવા દોડવાનું મન થાય. રણ કે વેરાન પ્રદેશમાં કેટલીક વાર દૂર ક્ષિતિજમાં પાણી હવાને ભાસ ઉત્પન્ન થાય છે, જે જોઈને મૃગ પાણીની આશામાં તે તરફ દોડે છે અને ત્યાં પહોંચતાં તે આશા, નિરાશામાં ફેરવાઈ જાય છે. રાપર- ૩ (૨. તત્યુ.) બાળકનું અનિષ્ટમાંથી રક્ષણ કરવા માટેનું માદળિયું મનેલી વસ્તુ નાની દાબડીમાં મૂકી તેને કાંડા ઉપર બાંધવામાં આવે છે તે અહીં માદળિયામાં અપરાજિતા નામે ઔષધિ બાંધવામાં આવી હતી. - અપવિતા લો -એ જાતની વનસ્પતિ કે જે માદળિયામાં મૂકવાથી, તે માદળિયું પહેરનાર વ્યક્તિને કઈ પરાજ્ય કે પરાભવ કરી ન શકે. નાત-જાતકર્મ'ની ક્રિયા તે બાળકને ગળથુથી આપવાની ક્રિયાને મળતી ક્રિયા છે. મનુસ્મૃતિઃ અ. ૨; . ૨૫; બાર રાશિવर्धनात्पुंसः जातकर्म विधीयते । मन्त्रवत्प्राशनं चास्य हिरण्यબefs iા આ ક્રિયા પિતા કરે છે, અને તે વખતે બાળકને મધ અને ઘી સેનાને અડકાડીને ચટાડવામાં આવે છે. નાયડો કાપતાં પહેલાં આ ક્રિયા કરવામાં આવે છે. પાઠ : ૧૦ આધિ-માનસિક ચિંતા. માણસને ત્રણ પ્રકારની ચિંતાઓ
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy