Book Title: Margdarshini
Author(s): Madhusudan Modi
Publisher: Gautam Prakashan

View full book text
Previous | Next

Page 333
________________ ૩૨૪ હસ્થ શષ છે (સંખ્યા બ. બી.) જેની સંખ્યા ત્રણગણા કરેલા દશની છે. દેવો તેત્રીસથી માંડીને તેત્રીસ કરોડ જેટલા છે; અથવા વરીયા જ કાં રે (બ. વી.) જેઓની માત્ર ત્રીજી એટલે યૌવન અવસ્થા જ હોય છે તે. | Rઇસ-પુલસ્ય ઋષિને પુત્ર કુબેર, જે ખજાનાને અધિપતિ છે અને તેની નગરી અલકા અને તેના પ્રજાજને યક્ષો છે. gemજમુ-કુબેરનું વિમાન; રાવણે કુબેરને હરાવી તેનું પુષ્પક વિમાન હરી લીધું હતું; અને રામે જ્યારે રાવણને વિનાશ કર્યો ત્યારે તે પુષ્પક વિમાનમાં બેસીને તે અયોધ્યા પાછા વળ્યા હતા. પ્રમ-વત્ત-આનંદ અને ક્રીડાપ્રદ માટેના બગીચા. જામ-સારા ભાઈ હેવાપણાને ભાવ; ભાઈ હેય તે ભાઈને વફાદાર હોય. પાઠ:૮: વાવ-જા કરે થી : (બ. વી.) બાલ્યાવસ્થામાં શ્રીકૃષ્ણને યશોદા માતાએ દોરડાથી બાંધ્યા હતા, પણ તે બંધાતા જ ન હતા અને દોરડું ખૂ જ જતું હતું; આ ચમત્કારને લીધે તેમનું નામ દાદર પડયું હતું. -શક્તિમાન હવાને લીધે “ શક' ઈન્દ્રનું એ નામ છે. મહીપ-લે કાલેક પર્વત. એ પર્વત પુરાણમાં વાગવેલો છે. પૃથ્વીના સાત દ્વીપ છે તેમાંના છેલ્લા પુષ્કરદ્વીપમાં એ પર્વત આવેલ છે. કાર્લોક પર્વતની પેલી પાર અંધકાર છે, અને વિશ્વની બાજુમાં પ્રકાશ છે. આ પર્વત સમસ્ત ભુવનની ચારે બાજુએ વીંટળાયેલો છે અને પુષ્કરદ્વીપને વિંટળાયેલા સાગરની પેલી પાર છે. સિંહ-મંદર પર્વતને વલોણું બનાવીને દેવ તથા દાનાએ સમુદ્રમર્થન કર્યું હતું અને તેમાંથી ચૌદ રત્ન મેળવ્યાં હતાં.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370