________________
૨૪૪
जलधिम्-अथो सा इयं गंगा स्तोकं पदं उपगता, अथवा, विवेकभ्रष्टानां विनिपातः शतमुखः भवति।
પાર્વચ રૂશર્વમ-શિવનું. શુતિપાતા–પશુપતિ શિવના માથા ઉપરથી. (ત: પ્રત્યય પંચમીના અર્થમાં.) ક્ષિતિજ-થતિ જાડા ાિતે ઘર (જ. તત્પ) પર્વત. વાત અહીબ્રા ઊંચા પર્વત ઉપરથી. મદી થાતીતિ (પૃ તહિત) (ઉપ. પુ. ) મહીઃા તરાવ મહાપર્વત ઉપરથી. અણનિન-પૃથ્વી ઉપર. અને હિમ-પૃથ્વી ઉપરથી સમુદ્રમાં. અશો-અશ+કનિપાત (આ પ્રમાણે ) હવે; સા થે -એ આ ગંગા, જે સ્વર્ગની નદી હતી, તે નીચે પડી પડીને છેવટે સમુદ્રમાં તેનું પતન થયું. અથવા-એટલે કે. દિવેલાના-વિવેક છાનામ્ (પં. તપુ.) વિવેકમાંથી પતિત થયેલાને; ગંગા નદીએ અભિમાનમાં એમ માન્યું હતું કે શિવના માથા ઉપર એટલું તે દબાણ લાવીશ કે શિવ પણ પોતાની સાથે પાતાળમાં જશે. આ ગર્વની શિવે તેને શિક્ષા કરી હતી, એમ રામાયણમાં વાત છે. વિનિપાત-પતન. રાતં સુવાનિ થશે ઃ (બ વી.) જેને સે. મુખ છે તે. એટલે વિવેકષ્ટ માણસની પડતી સર્વ બાજુએથી થાય છે.
ભગીરથે સગરપુત્રને ઉદ્ધાર કરવા ગંગાને આરાધીને પૃથ્વી પર આણું; પણ ગંગાએ કહ્યું કે મને કોઈ ઝીલનાર મળવો જોઈએ. ભગીરથે શિવની આરાધના કરી અને શિવે તેને પિતાની જટામાં ઝીલી લેવા કબૂલ કર્યું. શિવના માથા ઉપરથી તે હિમાલય ઉપર અને તે ઉપરથી તે પૃથ્વી ઉપર, સમુદ્રમાં અને ત્યાંથી પાતાળમાં ગઈ અને ત્યાં તે ૬૦,૦૦૦ સગરપુત્રની ભસ્મ ઉપરથી પસાર થઈ અને તેમને ઉદ્ધાર કર્યો.
અન્વયઃ પરિવર્તિરિ સંહારે વ તાર વા ન ગાયા येन जातेन वंशः समुन्नति याति सः जातः॥
dadરિ સંત-જન્મમરણના પરિવર્તનરૂપ સંસારમાં. વાઇ કૃત: શા ન રાતે-ક મરેલે માણસ જન્મતો નથી ? સન્ન