Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 14
________________ (૨) આત્મપ્રાપ્તિના સોપાન મનની સ્વસ્થતા હું આત્મા છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર મારો પરિવાર છે. મન, વચન, કાયા મારા નોકરો છે. આજે આપણે બધી સત્તા આ નોકરોને સોંપી દીધી છે અને તેનો દુરુપયોગ થતાં આત્માનું ૮૪ લાખ યોનિમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ ચાલુ રહ્યું છે. આ સત્ય સમજાવાથી હવે આપણે આપેલ Power of attorney withdraw કરવાનો છે. તે સત્તાને પાછી ખેંચવા માટે મન, વચન, કાયાને ઓર્ડર આપવાના છે. * મુખ્યતયા મનને ચાર ઓર્ડર આપતાં કહેવું કે (I) હે મન ! ભૌતિક વસ્તુના આકર્ષણમાંથી તારે બહાર નીકળી જવાનું છે. ફેશન, વ્યસન અને અનુકરણ એ આપણા મોત સમજવાના છે. તેનો છેલ્લો હપ્તો ભલે સ્મશાનમાં (૯)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66