Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga Author(s): Nandiyashashreeji Publisher: Anilaben A DalalPage 46
________________ બુદ્ધિ (૧) બુદ્ધિ પરિસ્થિતિનો સામનો કરે છે. મોહાધીન બુદ્ધિ પોતાને મળેલી પ્રતિકૂળ પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે એટલે તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ જગતમાં અન્યાય થતો જ નથી. આપણી પરિસ્થિતિ આપણા કર્મોને આધીન છે. એટલે સમજવું જરૂરી છે, નહીંતર આર્તધ્યાન થવા સંભવ છે. (૫)Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66