________________
તાપસ જનને પ્રભુને જણાવી, નિગ્રંથ તેણે તે પછે. સ્થિરતા કરવારે પ્રભુને વિનવે, તાપસ ધરીને તજી.
મહાવીર ૧૦ | કેઈ ઉપાયે ક્યા રહે નહિ, થૈયા પ્રભુ તૈયાર સૂર્યોદય થતાં ત્યાંથી ચાલીયા, કમરિપુ : દલ તારછે.
મહાવીર ૧૧ છે બહુ બહુ સ્થાનેરે પ્રભુજી સંચરે, સહતાં સૂર્ય તાપ; ધમ ધગેલીરે ધરણી ઉપરે, વિચરે આપ આપજી.
મહાવીર છે ૧૧ / પશુ પંખીડારે વનમાં વિચરે, ત્યાં કરે સ્થિર, વાસજી; આંબાઇ કહે છે સોળમી ઢાળમાં, છે વીર વૃતિ ઉદાસજી.
મહાવીર છે ૧૩ ! || દોહરા છે વૈશાક તે વીતી ગયા, આવ્યો છજ માસ તીવ્ર તપનના તાપથી, સહે પ્રભુજી પ્યાસ.
૧ ઝંડપું નાખે જોરથી, ધગી ગયેલ. સમીર; " સહ પરિષહ તાપને, હૈયે ધરીને વીર. ૨ અનેક પ્રદેશે વિચરી, વીતા એ માસ અનુક્રમે વીર આવીયા, અઠ્ઠિ ગામની પાસ. ૩ વૈષકાલ વીતાવવા, પ્રભુજી કરે વિચાર; . . - - સ્થાન મળે છે પરવડું, પુછું પુરોજર. | ૪ | - મૂળનામ એ નગરનું, હતું. વર્ધમાનપુર; , શૂલપાણી વસ્તી પરે, બન્યો અતિશે ક્રૂર છે પt . છે કે જે હાલ તે વઢવાણ છે.