Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 278
________________ " , કર જોડી કહે માતને, શાલીભદ્ર કુમાર સંયમ હું તે આદરૂં, તરી જવા સંસાર ૨૬ ચાર ગતિ સંસારમાં, કાઢ કાળ અનંત પરમ ધર્મ પામ્યા વિના, આ નહિ ભવ અંત. ૨૭, અનુમતિ આપે મને, તળું, જગતને ઠાઠ બાળું ભવનાં બીજડાં, મૂળ કમ છે ઠ. | ૨૮ ; વચન સુણું સ્વપુત્રના, મૂછ પામ્યાં માય; . જેના અંતર ભાગમાં, સુતને નેહ ન માય / ર૯ it - દાસીના વંદે મળી, કરે ઘણું ઉપચાર - તેમજ માજી આગળ, આવી બત્રીશ નાર. | ૩૦ | શુદ્ધિ વળતાં મોતને, , ગદગદ બોલે વાણું એકજ સુત તું માહરે, છે ઘેરા પ્રાણ. . ૩૧ II : ઢાળ બોતેરમી (રાગ-જગજીવન જગવાલ છે તથા લાલ તેને બદલે સાહેબ તે ટેક લેવાથી ભણેરે દેવકી તેમાં પણ ચાલશે.) ભદ્રા કહે છે કે ભેળ, મુજ જીવન આધાર લાલ રે; કુંવર કહે કર જોડીને, સાર વિનાને સંસાર લાલ રે. " ભદ્રા કહેરે કેણે ભેળવ્યો-એ ટેક. ૧ પ્રભુ પાસે સંયમ આદરૂં, જેથી પામું ભવ પાર, લાલ રે, વિનંતિ સુણી નિજ પુત્રની, માતા કહે તેણી વાર: લા ભદ્રા. રિા તુજ વિના જીવી ના શકું, હાલ રહોને સંસાર લાલ રે; માતા તણે જે વચન સુણું, વળતું કહે કુમાર. લા. ભદ્રા. 3 બત્રીશ દિન સંસારે રહું, તનું સદા એક નાર લાલ રે અંતે તજીને સર્વે સુંદરી, સંયમનું ધરનાર લા. ભદ્રા..૪ :

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309