________________
૨૧૬ "
સેવક છે ગોશાલને, અયં પુલ છે નામ, પ્રબળ પુણ્યના ચાગથી, મળ્યા મનહર ધામ.. ! ૧૩ શું સંસ્થાન હાલા તણું, હશે જગત મોઝાર; પુછું ગુરુ ગોશાલને, છે શંક નિવારણહાર. / ૧૪ it ગયે અચંપુલ પૂછવા, કુંભકારીને સ્થાન આવી જેમાં શાલની સ્થિતિ જેય બેભાન. ૧૫ શરમ થાતે થકે, તુર્તજ ત્યાંથી જાય દિશાચરે છ માંહીથી, કહે સંબોધી ત્યાંય. છે ૧૬ આ ચિહે છેલ્લા જીનના, નાચ કરે એ રીત; શંકા તમારી ટાળશે, જઈ પૂછે ધરી પ્રીત. / ૧૭ .. એક જણે ગોશાલને, કરી દીધો સંકેત ગોશાલે તેથી કરી, થઈ રહ્યો સાવચેત. તે ૧૮ અયં પુલ આવ્યા પૂછવા, ટાળું શંકાને સ્થાન વંશ મૂળ સરખું જાણજે, હાલાનું સંસ્થાન. ૧૯ : શંકાને ટાળી કરી, નિજ સ્થાને તે જાય . લેસ્યા તણા પરિતાપથી, શાલે પીડાય. ૨૦ સેવક આદિ સાધુને, સમજાવી કહે એમ; મુજ મરણની પાછળે, કરજે કીતિ ક્ષેમ. ૨૧ / આડંબર અરિહંત, કરી માટે મંડાણ; કે જે જિન ચેવિસમા, પામ્યા છે નિવોણ છે ૨૨
વચને બાંધ્યા સર્વને, કરવા ધાર્યું કામ , આ દિવસ સાતમે, પસ્તાવાનું ઠામ. . ૨૩ ||
કીધાં કર્મને ઓળખી, હદય ઘણું પસ્તાય; – ગોશાલ શુભ ભાવથી, સમદષ્ટિ ત્યાં થાય. ૨૪