Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 385
________________ ૩૫૨ ભાવલોક સર્ગ - ૩૬ सर्वोपशम एवायं विज्ञेयो न तु देशतः । યશોપમતુ ચા-ન્યૂષામા || 9૪૦ || चतुर्णां घातिनामेव क्षयोपशम इष्यते । कर्मस्वष्टास्वपीह स्युः परिणामक्षयोदयाः ॥ १४१ ॥ नृतिर्यग्देवनरक-रूपे गतिचतुष्टये । પં િમાવા ૨ - ઝવવં પરિણામિદં | 9૪૨ // सम्यकत्वमौपशमिकं क्षायिकं चेंद्रियाणि च । क्षायोपशमिकान्यासु गतिरौदयिकी भवेत् । १४३ ॥ तौ द्वावेव सिद्धगतौ क्षायिकपारिणामिकौ । ज्ञानादि क्षायिकं तत्र जीवत्वं पारिणामिकं ॥ १४४ ॥ एवं च-गत्यादिमार्गणाद्वारे-ष्वेवं स्युर्नियतास्त्रयः । क्षायिकौपशमिकौ तु भजनीयौ यथायथं ॥ १४५ ॥ यत्क्षायिकौपशमिक-भावयोः सति संभवे । वाच्याः पंचान्यथा मिश्री-दयिकपारिणामिकाः ॥ १४६ ॥ છે, બીજા કને હોતો નથી. ૧૩૯. અહીં સર્વથી ઉપશમ સમજવો પણ દેશથી સમજવો નહીં, કારણ કે દેશથી ઉપશમ તો બીજા કર્મોનો પણ થાય છે. ૧૪૦. ક્ષયોપશમ ચાર ઘાતી કર્મનો જ હોય છે અને પરિણામિક, ક્ષાયિક અને ઔદયિક આ ત્રણ ભાવ આઠે કર્મોને હોય છે. ૧૪૧. કર્મ | જ્ઞાનાવ | દશના | વેદનીય મોહનીય | આયુષ્ય | નામ | ગોત્ર | અંતરાય | ભાવ | ૪ | ૪ | ૩ | ૫ | ૩ | ૩ | ૩ | ૪ | હવે ચાર ગતિ આશ્રયી ભાવો કહે છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરકરૂપ ચાર ગતિમાં પાચે ભાવો હોય છે. તે આ પ્રમાણે-પારિણામિક ભાવનું જીવત્વ, ઔપશમિક અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ ક્ષાયોપશમિકી ઈન્દ્રિયો અને ઔદયિકી ગતિ. ૧૪૨-૧૪૩. સિદ્ધગતિમાં ક્ષાયિક ને પરિણામિક બે ભાવ જ હોય છે. તેમાં ક્ષાયિક જ્ઞાનાદિ અને પારિણામિક જીવત્વ. ૧૪૪. એ રીતે ગત્યાદિ માણાદ્વારોને વિષે પણ નિયત ત્રણ ભાવ ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક હોય છે, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક એ બે ભાવ તો કથંચિત્ હોવાથી ભજનારૂપ છે. ૧૪૫. ક્ષાયિક અને ઔપશમિકનો જ્યાં સંભવ હોય ત્યાં પાંચ ભાવ કહેવા. તે સિવાય ક્ષાયોપથમિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418