Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 410
________________ ॥ अथ ग्रंथकर्तुः प्रशस्तिः ॥ श्रेयः श्रीवर्द्धमानो दिशतु शतमखश्रेणिभिः स्तूयमानः, स क्ष्माभृत्सेव्यपादः कृतसदुपकृ तिर्गोपतिनूतनो वः । कालेऽप्यस्मिन् प्रदोषे कटुकुमतिंकुहूकल्पितध्वांतपोषे, प्रादुष्कुर्वति गावः प्रसृमरविभवा मुक्तिमार्गं यदीयाः ॥ १ ॥ (स्रग्धरा) तत्पट्टेथेंद्रभूतेरनुज उदभवच्छ्रीसुधर्मा गणीन्द्रो, जंबूस्तत्पट्टदीपः प्रभव इति भवांभोधिनौस्तस्य पट्टे । सूरिः शय्यंभवोऽभूत्स मनकजनकस्तत्पदांभोजभानुતત્પટ્ટરાવર્તકો નનવિવિંત શા: શ્રીયશોમણૂરિઃ || ૨ | (ઘર) तत्पट्टभारधु?, गणधरव? श्रियं दधाते द्वौ । સંપૂતવિનામૂરિઃ સૂરઃ શ્રીમદ્વાદુ | ૩ | (ગાય) श्रीस्थूलभद्र उदियाय तयोश्च पट्टे, जातौ महागिरिसुहस्तिगुरु ततश्च । पट्टे तयोः श्रियमुभी दधतुर्गणींद्रौ, श्रीसुस्थितो जगति सुप्रतिबद्धकश्च ॥ ४ ॥(वसन्तति) तत्पट्टभूषणमणिर्गुरुरिंद्रदिन्नः, श्रीदिन्नसूरिरथ तस्य पदाधिकारी । पट्टे रराज गुरुसिंहगिरिस्तदीये, स्वामी च वज्रगुरुरस्य पदे बभूव ॥ ५ ॥ (वसन्त) ગ્રંથકર્તાની પ્રશસ્તિ : શતમખ (ઈન્ડો-ઘુવડો) ની શ્રેણિઓવડે સ્તુતિ કરાતા. સ્મામૃત (રાજાઓ-પર્વતો) વડે જેના પાદ (પગકિરણ) સેવાય છે, તથા જે સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે. એવા નવીન સૂર્ય જેવા તે શ્રી વર્ધમાનસ્વામી તમોને કલ્યાણ આપો, કે જેની વિસ્તારના વૈભવવાળી ગો (વાણી-કિરણ) કટુ કુમતિરૂપી અમાવાસ્યા સંબંધી અંધકારનું (અજ્ઞાનનું) પોષણ કરનારા આવા પ્રદોષ (દોષવાળા-સાંજના) સમયે પણ મુક્તિમાર્ગને પ્રકાશિત કરે છે. ૧. તે શ્રી વર્ધમાનસ્વામીની પાટે શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમ) ગણધરના નાના ગુરુભાઈ શ્રી સુધમસ્વામી ગણધર થયા, તેની પાટના દીપકરૂપ શ્રી જંબૂસ્વામી થયા. તેની માટે સંસાર સમુદ્રમાં નૌકાસમાન શ્રીપ્રભવ સ્વામી થયા. તેના ચરણકમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન શ્રી શથંભવસૂરિ થયા. તે મનકના પિતા હતા. તેની પાટે ઐરાવતેન્દ્ર જેવા અને લોકમાં પ્રસિદ્ધ યશવાળા શ્રી યશોભદ્રસૂરિ થયા. ૨. તેની પાટરૂપી ભારને વહન કરવામાં વૃષભસમાન અને ગણધરને વિષે શ્રેષ્ઠ એવા સંભૂતિવિજયસૂરિ અને શ્રી ભદ્રબાહુસૂરિ શોભતા હતા. ૩. તે બન્નેની પાટે શ્રી સ્થૂલભદ્રસૂરિ ઉદય પામ્યા. ત્યાર પછી શ્રી મહાગિરિ અને શ્રી સુહસ્તી નામના સૂરિ થયા. તે બન્નેની પાટે શ્રી સુસ્થિત અને શ્રી સુપ્રતિબદ્ધક નામના બન્ને ગણીન્દ્રો જગતમાં શોભતા હતા. ૪. તેમના પદરૂપી ભૂષણના મણિસમાન શ્રી ઈન્દ્રજિત્ર નામના ગુરુ થયા. તેના પટ્ટના અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418