Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 379
________________ ३४६ नाals सर्ग - 36 संभवत्सु च षट्स्वेषु सप्तमो द्विकयोगजः । सिद्धानामेव निर्दिष्टः क्षायिकपारिणामिकः ।। ९५ ।। ज्ञानादिकाक्षायिकं ह्येषां जीवत्वं पारिणामिकं । सिद्धानामन्यभावानां हेत्वभावादसंभवः ॥ ९६ ॥ त्रिकसंयोगजो यस्तु नवमः प्राग्निरूपितः । स सर्वज्ञे क्षायिकांख्यौ-दयिकपारिणामिकः ॥ ९७ ।। जीवत्वादि अतस्तस्य वर्तते पारिणामिकं । औदयिकी नगगतिर्ज्ञानादि क्षायिकं तथा ॥ ९८ ॥ त्रिकसंयोगजो यस्तु दशमः प्राक् प्रदर्शितः । स चतुर्धा भवेन्मिश्री-दयिकपारिणामिकः ॥ ९९ ॥ यतः क्षायोपशमिका-नींद्रियाणि भवंत्यथ । औदयिकी श्वभ्रगति-र्जीवत्वं पारिणामिकं ॥ १०० ॥ एवं तिर्यगादिगत्य-भिलापेन त्रयः परे । भवंति भगंकास्ते स्वयं यं वाच्या विवेकिभिः ॥ १०१ ।। चतुस्संयोगजौ यौ च भंगौ तुरीयपंचमौ । प्रत्येकं तावपि स्यातां गतिभेदाच्चतुर्विधौ ॥ १०२ ॥ પારિણામિક રૂપ ભેદ સિદ્ધમાં જ કહેલો છે. ૯૫. તેમને જ્ઞાનાદિ ક્ષાયિક ભાવના છે અને જીવત્વ પારિણામિક ભાવનું છે. સિદ્ધમાં બીજા ભાવોના હેતુનો અભાવ હોવાથી બીજા ભાવોનો અસંભવ છે. ૯૬ ત્રિક સંયોગી નવનો ભંગક્ષાયિક, ઔદયિક અને પરિણામિકરૂપ છે તે સર્વજ્ઞમાં સંભવે छ.८७. તેમને જીવત્યાદિ પારિણામિક ભાવનું, ઔદયિકી નરગતિ ઔદયિક ભાવની અને જ્ઞાનાદિ ક્ષાયિક ભાવના છે. ૯૮. ત્રિક સંયોગી દશમો ભંગ જે ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક રૂપ છે તે ચાર પ્રકારે छ; . કેમકે ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો, ઔદયિકી નરકગતિ અને પારિામિક ભાવનું જીવત્વ નરક गतिवावाने डोय छे. १००. તે જ પ્રમાણે તિર્યચ, મનુષ્ય અને દેવગતિ માટે પણ પ્રરૂપણા વિવેકી સજ્જનોએ કરી सवी. १०१. ચતુઃસંયોગી જે ચોથો ને પાંચમો બે ભંગ સંભવિત કહ્યા છે, તે પણ ચારે ગતિમાં હોવાથી ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418