________________
(પરિશિષ્ટ
શ્રી હીરાભાઈ ઠક્કર તેમના જીવનકાળના ૬૦મા વર્ષમાં પ્રવેશ્યા તે દિવસે, સંવત ૨૦૩૩ના આષાઢ સુદ બીજ (રથયાત્રા)ને દિવસે આ પુસ્તકનું વિધિવત્ પ્રકાશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ પુસ્તકનો અમદાવાદ થિયોસૉફિકલ સોસાયટીએ અભ્યાસ કરીને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, તેના જવાબરૂપે શ્રી હીરાભાઈ ઠક્કરે અમદાવાદ થિયૉસૉફિકલ સોસાયટીમાં જે પ્રવચનો આપેલાં તેનો ટૂંક સાર આ પુસ્તકમાં પૃષ્ઠ ૬૦થી આગળ સમાવિષ્ટ કરી લીધો છે, જે વાંચવા વિનંતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org