________________
પૈસાથી શું મળે - શું ના મળે
પૈસાથી સગવડ મળે – સહૃદયતા ના મળે.
પૈસાથી પુસ્તકો મળે – જ્ઞાન ના મળે.
પૈસાથી મિત્ર મળે – સ્નેહી ના મળે.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
પૈસાથી પાંચ પકવાન મળે – મીઠી ભૂખ ના મળે.
૮.
પૈસાથી પલંગ મળે – મીઠી ઊંઘ ના મળે.
૯.
-
પૈસાથી ચશ્માં મળે – દૃષ્ટિ ના મળે. ૧૦. પૈસાથી આરામ મળે – શાંતિ ના મળે.
પૈસાથી સમર્થન મળે – સમાધાન ના મળે.
પૈસાથી મંદિર મળે – શ્રદ્ધા ના મળે.
પૈસાથી મસ્જીદ મળે – ઈમાન ના મળે.
-
હીરાભાઈ ઠક્કર
સુખી જીવનનું સૂ
૯૦ વર્ષના એક સ્વસ્થ સુખી વૃધ્ધ જીવન માટે બનાવેલ સૂત્ર ચિંતા ઓછી કરો, ખેલો-દો વધુ, વાહનમાં ઓછું બેસો, પગથી ચાલો વધુ, નિરાશ ઓછા થાઓ, હસો વધુ, ખાવ ઓછું, પચાવો વધુ, આરામ ઓછો કરો, કામ કરો વધુ.
Jain Education International
[૧૦૧]
For Private & Personal Use Only
www.jainelibrary.org