Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩૫
ઉત્તર : ૪ ભાંગા ઘટે છે. (૧) ક્ષાયિક-પરિણામિક (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક (૩) પશમિક-ઔદયિક-પારિણામિક (૪) ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક-પરિણામિક
પ્રશ્ન ૧૪૭૯. કઈ પણ પાંચ ભાંગ ઘટી શકે એવી માર્ગણીઓ કેટલી?
ઉત્તર : એવી માગણાઓ ૧૦ છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, શુકલ લેડ્યા, ભવ્ય, સન્ની તથા આહારી માર્ગણું.
પ્રશ્ન ૧૪૮૦, કઈ પણ ચાર ભાંગાઓ હોય એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : એવી ૧૦ માર્ગણાઓ છે
૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન તથા અનાહારી માગણ, ક્ષાયિક સમકિત.
પ્રશ્ન ૧૪૮૧. કઈ પણ ત્રણ ભાંગાએ હોય એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : એવી માગણીઓ ૨૦ છે. ક ગતિ, ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદપસ્થાનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૫ વેશ્યા. ત્રણ ગતિમાં નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ જાણવી.
પ્રશ્ન ૧૪૮૨. કઈ પણ બે ભાગ હોય એવી માગણીઓ કેટલી?
ઉત્તર : એવી માગણીઓ ૪ છે. કેવલજ્ઞાન, પરિહારવિશુદ્ધ ચારિત્ર, કેવલદર્શન, સૂક્ષ્મ પરાય ચારિત્ર.
પ્રશ્ન ૧૪૩. કેઈપણ એક ભાગે હેય એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : એવી ૧૯ માર્ગણાઓ છે. એકેદ્રિયદિ ચાર જાતિ, પૃથ્વીકાયાદિપ કાય, ૩ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ઉપશમસમક્તિ, અસજી તથા ક્ષપશમ સમકિત,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194