Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 161
________________ ૧૪૪ ચતુર્થ કમ અચકું, અવધિદર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ, પશમ સમક્તિ. ઉપશમ ૧ : ઉપશમ સમક્તિ મતાંતરે હોય. પ્રશ્ન ૧૫૨૭ સન્ની પર્યાપ્તા જેને વિષે મૂલ તથા ઉત્તર ભેદ ભાવના કેટલા હોય ? ઉત્તર : મૂલ ભાવે ૫ હોય છે, અને ઉત્તરભેદે ૫૩ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૨ ૯ ૧૮ ૨૧ ૩ = ૫૩ પ્રશ્ન ૧૫૨૧ ભાવના પર ભેદમાંથી ૨૪ ભેદો ઘટે એવા જીવભેદે કેટલા? ઉત્તર : એવા જીવભેદો ૮ છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકે. (૩) બાદર પર્યાપ્તા એકે. (૪) બેઈન્દ્રિય અપર્યાપ્તા (૫) બેઈન્દ્રિય પર્યાપ્તા (૨) તેઈન્દ્રિય અપર્યાપ્તા (૭) તેઈન્દ્રિય પર્યાપ્તા અને (૮) ચઉન્દ્રિય અપર્યાપ્તા. પ્રશ્ન ઉપર૨, કેઈપણ ૨૫ ભેદ ઘટે એવા જીવભેદો કેટલા? ઉત્તર : (૧) બાદર અપર્યાપ્ત-એકેન્દ્રિય (૨) ચઉરિન્દ્રિય પર્યાપ્તા (8) અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા (૪) અસત્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જી. પ્રશ્ન ૧૫૨૩. ભાવના પ૩ ભેદોમાંથી કોઈપણ ૩૮/૩૯ ભેદો ઘટી શકે તેવા જીવ ભેદ કેટલા? ઉત્તર : આ એક જીવભેદ છે. (૧) સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા. પ્રશ્ન ૧૫૨૪, ભાવોના ૫૩ ભેદ ઘટે એવા જીવ ભેદો કેટલા? ઉત્તર : આવો એક જીવભેદ છે. (૧) સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા. સંખ્યાતા-અસંખ્યાત-અનંતા ભેદનું વર્ણન સંખજજે ગમ સંખે પરિત્ત જુત્ત નિયષય જુવં તિવિહં એમણુતં પિ તિહા જહન્ન મઝુકસા સબ્ધ II & II ભાવાર્થ : સંખ્યાતા કાળ-૧ જાણ. અસંખ્યાતા અને અનંતા Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194