Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 177
________________ ચતુર્થ કર્મગ્રંથ કિંઈ બંધજઝવસાયા અણુભાગા જોગ છેપવિભાગ | દુહ ય સમાણ સમય પત્તય નિગાય એ ખિસુ || ૮૫ પુણ તંમિ તિવગ્ગિય પરિત્તાંત લહુ તસ રાસીણું ! અભાસે લહુ જુત્તા સંત અભવ્ય જિયભાણું ૮૬ !! ભાવાર્થ : એક ઉગ્ર કરીએ તો આદિનું ગુરૂ (ઉત્કૃષ્ટ) થાય. ત્રણવાર વર્ગ કરી તેમાં દસ અસંખ્યાતી ચીજો ઉમેરવી. કાકાશના પ્રદેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાયના પ્રદેશો, એક જીવના પ્રદેશ, સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો, રસબંધના અધ્યવસાય સ્થાને, યેગને પલિછે, ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયે, પ્રત્યેક જીવનાં શરીર, નિગદ જનાં શરીરે આ દસ ઉમેરી ફરીથી ત્રણવાર વર્ગ કરે ત્યારે પહેલું જઘન્ય પરિત્ત અનંતુ પ્રાપ્ત થાય છે. તે જઘન્ય પરિત અનંતને રાશિ અભ્યાસ કરીએ ત્યારે ચોથું જઘન્યયુક્ત અનંત પ્રાપ્ત થાય છે. આટલા અભવ્ય જીવે જગતમાં હોય છે. તે ૮૪-૮૫-૮૬ / પ્રશ્ન ૧૫૫૪. અન્ય આચાર્યોના મતે જઘન્ય પરિત્ત અનંતુ શી રીતે થાય છે? ઉત્તર : અન્ય આચાર્યોના મતે જઘન્ય પરિત્ત અનંતુ આ પ્રમાણે થાય છે : જે સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ થાય છે તેને ત્રણ વાર વર્ગ કરે જેમ કે ૪ નો એકવાર વર્ગ કરવાથી ૧૬ થાય. બીજીવાર વર્ગ કરવાથી ૧૬ ૪ ૧૬ = ૨૫૬ થાય અને ત્રીજીવાર વર્ગ કરીએ તે ૨૫ x ૨૫ = ૫૫૩૬ થાય. આ રીતે વર્ગ કરી તેમાં દશ અસંખ્યાતી (પદાર્થોની સંખ્યા ભેળવવી. (૧) કાકાશના પ્રદેશે (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ (3) અધર્માસ્તિકાયના પ્રદેશ (૪) એક જીવને આત્મપ્રદેશો. આ ચારેયના પ્રદેશ એક સરખા હોય છે. (૫) સ્થિતિબંધના ધ્યવસાય રથાને (૬) રસબંધના અધ્યવસાય સ્થાનકે (૭) યેગના લિચ્છેદ વિભાગ (૮) ઉત્સપિ તથા અવસર્પિણીના સમયે (૯) સર્વ પ્રત્યેક જીવનાં Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194