Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
૧૩૪
ચતુર્થ કર્મગ્રંથ (૧) ક્ષયોપશમિક ઔદયિક પરિણામિક (૨) ઉપશમ
? (૩) ક્ષાયિક ) ;)
પ્રશ્ન ૧૪૭૩. અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર આ જ માર્ગ ણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગી ઘટે?
ઉત્તર આ ૪ માર્ગણાઓમાં સાન્નિપાતિક ભેદને એક ભાગ ઘટે છે.
(૧) ક્ષય પશમ-ઔદયિક-પારિણામિક.
પ્રશ્ન ૧૪૭૪. ઉપશમ સમકિતમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે?
ઉત્તર : એક ભાગો ઘટે છે. (૧) ઉપશમ-ક્ષેપશન-ઔદયિક-પરિણામિક.
પ્રશ્ન ૧૪૭૫. ઉપશમ સમતિમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે?
ઉત્તર : એક ભાંગ ઘટે છે. (૧) ક્ષયપશમ-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૬. ક્ષાયિક સમક્તિમાં સાન્નિપાતના કેટલા ભાંગ ઘટે? ઉત્તર : ૪ ભાંગ ઘટે છે. (૧) ક્ષાયિક-પારિણામિક (૨) ફાયિક-ઔદયિક-પરિણામિક (૩) ક્ષાયિક-ક્ષ શામક-ઔયિક-પરિણામિક (૪) ઉપશમ-ક્ષાયિક-ક્ષેપથમિક-ઔદયિક-પરિણામિક
પ્રશ્ન ૧૪૭૭. અસની માગણમાં સાનિપાતિકના કેટલા ભાંગા ઘટે?
ઉત્તર : એક ભાગ ઘટે? (૧) ક્ષપશમિક-ઔદયિક-પરિણામિક
પ્રશ્ન ૧૪૭૮, અનાહારી માર્ગણામાં સાન્નિપાતિના કેટલા માંગ ઘટે છે?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/83ed520a18234c5267917d0bc95aedd1fd4452a82f12ce767fc584c004f1d279.jpg)
Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194