Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 20
________________ તિનો ઉદય ન હોય. યોગ્ય ભવ્ય જીવોને કેવલિ દેશના આપે, દીક્ષા પણ આપે. અનંતા કેવલિઓ એવા પણ થઇ ગયા છે કે જેઓ કેવળજ્ઞાન થયા પછી એક પણ દેશના આપ્યા વિના જ મોક્ષે ચાલ્યા ગયા. તેમને મૂકકેવલિ કહેવાય છે. આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પામીને તરત મોક્ષે જનારાને અંતઃકૃત્ કેવલિ કહેવાય છે. (ગજસુકુમાળ વિ.) આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પ્રથમ કેવળજ્ઞાન ઋષભદેવ ભગવાનને થયું. છેલ્લે જંબૂવામીને થયું. ત્યારબાદ કેવળજ્ઞાનનો વિચ્છેદ થયો. હવે આવતી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પાનાભ સ્વામીને પહેલું કેવળજ્ઞાન થશે. , શાનનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54