SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તિનો ઉદય ન હોય. યોગ્ય ભવ્ય જીવોને કેવલિ દેશના આપે, દીક્ષા પણ આપે. અનંતા કેવલિઓ એવા પણ થઇ ગયા છે કે જેઓ કેવળજ્ઞાન થયા પછી એક પણ દેશના આપ્યા વિના જ મોક્ષે ચાલ્યા ગયા. તેમને મૂકકેવલિ કહેવાય છે. આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પામીને તરત મોક્ષે જનારાને અંતઃકૃત્ કેવલિ કહેવાય છે. (ગજસુકુમાળ વિ.) આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પ્રથમ કેવળજ્ઞાન ઋષભદેવ ભગવાનને થયું. છેલ્લે જંબૂવામીને થયું. ત્યારબાદ કેવળજ્ઞાનનો વિચ્છેદ થયો. હવે આવતી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પાનાભ સ્વામીને પહેલું કેવળજ્ઞાન થશે. , શાનનું સ્વરૂપ
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy