Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૩૯૬ ]. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
ગદ ગદ કંઠે પાયે નમી, પૂછે દુર્ગતા તેહ; કહે સ્વામી! કુણુ કર્મથી, હું દુઃખ પામું છું એહ. ઈમ, ૫ સાધુ કહે સુણ તાહ, પૂરવ ભવ અધિકાર; બ્રહ્મપુરે હતી બ્રાહ્મણ, સમા નામે નિરધાર. ઈમ ૬ સમશ્રી તુજ વહુએ સહી, જાણી લાભ અનંત; જિન આગે જળને ઘડે, હૈયે મનની રે ખંત. ઈમ. ૭ કાપી તેં કહ્યો તેહને, મનમાં આણ રે રીસ, તે ઘટ જે જિન આગે ધર્યો, કાં ન ચોંટયો નિજ શીશ. ઈમ, ૮ ઈમ કહ્યો તેહના દેશથી, આ ભવ પામી છે દુઃખ; માથે મોટી રસાવળી, થઈ છે તેણે અચૂક. ઈમo ૯, ઈમ નિસુણીને દુર્ગા, પામી પશ્ચાત્તાપ; સાધુ તણી સાખે કરી, નિંદે તે નિજ આપ. ઈમ, ૧૦ કર્મવિપાક તણે ઉદે, છે કીજે રે ખાસ; ઈમ સા ભાખે અણગારને, અનુભવિયે ફળ તાસ ઈમe ૧૧ સાધુ કહે તે પૂર, પશ્ચાત્તાપ કર્યો જેહ; તેણે કરી તેહ કર્મને, આ ભવે આણીશ છે. ઈમ. ૧૨ સા પૂછે વળી સાધુને, સમશ્રી કરી કાળ; કુણુ ગતિએ જઈ ઊપની, ભાખે દીનદયાળ. ઈમe ૧૩ મુનિ કહે સાંભળ તું સહી, સોમશ્રી મરી તેહ; કુમરી કુંભથી નામે થઈ, શ્રીધર રાજાને ગેહ. ઈમ૦ ૧૪ સંપ્રતિ એહ સભામહીં, બેઠી તાતને પાસ; જિન જલદાન ફળે કરી, પામી પરમ વિલાસ. ઈમ. ૧૫ સુરનરને ભવે અનુક્રમે, ભોગવી ઉત્તમ ભેગ; મુગતે જાશે ભવ પાંચમે, જળપૂજાને રે જોગ. ઈમ. ૧૬ કુંભશ્રી ઈમ સાંભળી, વારુ વાત વિવેદ ઊડી વંદે અણગારને, મનમાં અને મેદ. ઈમ. ૧૭

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456