Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 167
________________ [૧૬] વાદિવેતાલ–વિરચિત તર–ચારિત્રેફ્રોડકાવ્યતે” ત્યાનમ:' , અથવા “મન-વાकाय-निरोधात्मक शक्ति-त्रितयम' तेन करणभूतेनाध्यासितम् आक्रान्तं यद् रूप सिद्धिक्षेत्राख्यं तस्य त्रयं कल्पितत्वात् । तेन तुल्यं तद्वद् इति अवदातत्वात् , वृत्तत्वाचेति सादृश्य लोकाग्रेण बलि-पुञ्जत्रयस्येति । अथवा लोकारो भगवानेव 'तात्स्थ्यात् तद्ચાર:તચા થથા જ્ઞાન-સન-વારિત્રામન, શત્રતयेनाध्यासित रूपत्रयं समवसरणावस्थायां देवकृतमुचितं योग्यमेवं ઢિપુષત્રથમવતિ [ 3 ] (ગૂ. અ.) ત્રણ ભુવનના અધિપતિ ભગવાન અહંન આગળ બલિના ત્રણ પુંજ કરવા ઉચિત છે; જે બલિ, કલિ દુષમકાલ– પાપ-દુ:ખ)ને દૂર કરનાર છે; જે ત્રણ પુંજ, ત્રણ જગત(લેકનાં ત્રણ રૂપ જેવા છે; જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામની ત્રણ શક્તિઓથી અધિષ્ઠિત છે અથવા મન, વચન અને કાયાના નિરોધરૂ૫ ત્રણ શક્તિઓથી અધિષ્ઠિત એવા સિદ્ધિાત્રના જેવું છે(વિશુદ્ધ હેવાથી અને ગેલાકાર હેવાથી લેકાગ્ર સાથે તે બલિના ત્રણ પુજને કલ્પી સરખાવ્યું છે.) અથવા લેકાથ ભગવાન જ કહી શકાય. ‘ત્યાં રહેતા હોવાથી રહેનારને વ્યપદેશ થાય છે” તેને જેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ શક્તિઓથી અધિષ્ઠિત હોય છે, ત્રણ રૂપે સમવસરણની અવસ્થામાં દેવડ કરવામાં આવે છે, તે જેમ ઉચિત હોય છે, એવી રીતે બલિના ત્રણ પુજ પણ ઉચિત જાણવા. ૩. ૨ તા. ગોત્ર | ૨ તા. દ્વિપ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214