Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 176
________________ અર્ધદભિષેક-વિધિ ૧૧૫] (ગૂ અ.) દિવ્ય વિભવવાળા હે દિવ્યે! અત્ના અભિપિકમાં દર્શાવેલ સાન્નિધ્યવડે કલમ(પાપ)ને નષ્ટ કરવાથી ઉલાઘ (નિર્વાધ, નિરાકુલ) થયેલા આપ, જે કે આ પ્રસંગે અહિં “પધાર્યા છે, તે સર્વ યથાસ્થાન(તિપિતાને સ્થાને } જાઓપધારો. ૧૫ [ અનુરુપ ] ग्रहपीडोपशानौ तु, प्रतिमा स्लपयेद बुधः । Rayagi, vમાઇ–મeતા ? [पं.] ग्रडेभ्यो ग्राहै पीडा तभ्या उपशान्ति:, तम्या 'तु कर्तव्यायां प्रतिमां जिनविरचं म्नपयेन । कः ? बुधः। किंभूताम ? नव ग्रहा आदित्यादयः परिचर: परिवारो यस्या: मा तथा ताम् । મામve fuતામિતિ . [૨૬] (ગૂ. અ.) ગ્રહથી અથવા ગ્રહો વડે થતી પીડાની ઉપશાંતિ(ગ્રહશાંતિ) કરવી હોય ત્યારે, બુધે(વિધિના જાણકાર વિદ્વાને) આદિત્ય વગેરે નવગ્રહ-રૂપી પરિચર(પરિવાર)વાળી. તથા પ્રભા–મંડલથી મંડિત વિભૂષિત) એવી પ્રતિમા( જિનબિંબ)ને સ્નાન(સ્નાત્ર) કરાવે. ૧૬ [ મનુ कृतपूजा बलीयांसः, सातिरेक-बला ग्रहाः । भवन्ति दुर्बलाः सौम्याः, मध्यस्था बलशालिनः ॥ २१७ છે તા. 7 : ૨ તા. જેવી રે તા. ૨૨ ! Jain Education International For Private & Personal Use Only For Private www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214