Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 3
________________ જૈન યુગે. દરેક મેટી લડતમાં વિજય લડવૈયાઓની સંખ્યાથી નહિ પણ તેમનાં શર્ય, વીરતા, સહનશક્તિ આદિથીજ થાય છે. જગતની બધી મહાન વ્યક્તિઓએ તેમના મોટામાં મોટાં કામો એકલા જ રહીને કર્યો છે. ઍકસમુલરે એક જગ્યાએ કહ્યું છે. “હિંદુસ્તાનના લોકોના જીવનને આદર્શ માત્ર કર્તવ્યને જ છે; તેમાં અધિકારની વાતજ નથી.” એ વાતનો પુરાવો આપણાં શાસ્ત્રોમાંથી પણ મળે છે. પિતાના કર્તવ્યપાલનથી માણુસને કેટલાક અધિકાર પ્રાપ્ત થાય છે એ ખરું, પણ આ અધિકારીને ઉપયોગ જે કઈ સ્વાર્થ માટે કરે છે તે પદભ્રષ્ટ થાય. અધિકારનો ઉપયોગ પણ પારમાર્થિક દૃષ્ટિથી જ થવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ અધિકાર મેળવવાના હેતુથી જ પોતાનું કર્તવ્ય બજાવે છે ત્યારે નથી તે શોભતું, નથી તેને અધિકાર મળત; અને એ મળે તે પણ તે તેને બેજારૂપ થઈ પડે છે. --ગાંધીજી. પુસ્તક ૫ વીરાત ર૪૪૫-વિ. સં. ૧૯૮૫-૬ ભાદ્રપદથી-કાર્તક, અંક ૧ થી ૩ આત્મ-ક્ષમાપના ભવાબ્ધિમાં પડી ભૂલ, વસ્યાં જે વેર હૈયામાં, અજબ સંયોગ સંસ્કારે; ભર્યો જે ઝેર આ જગછતાં સંબંધ નવ સમજે, અમીની આંખથી જજે, ખમાવું આજ હું સહુને, ખાવું આજ હું ઋતુને, અનંતા જન્મ પામીને, કર્યા અપરાધ જાણીને, કમાણી શી કરી છે ? વિચારે ચિંતવ્યું બ. અરે ! ઘટ કર્મ-થર-પર-થર;! બળી એ ભસ્મ થઈ જાજે, ખમાવું આજ હું સહુને ખમાવું આજ હું સહુને, ફો મદ મેહમાં પૂરે, વિચારું તત્વ આ ઉંડા, કરી દરકાર ના કોની; પ્રભુ મહાવીરનાં પ્રેર્યા; ગયે બાજી હવે હારી, સદા કલ્યાણ કરનારાં, ખમવું આજ હું સહુને, ખાવું આજ હું સહુને, ધવાયાં કાળજાં કુણાં, ક્ષમા યાચું, ક્ષમા આપું, ઉચારી આકરી વાણી; હળ-કમી થવું, બંધુ; દયાદૃષ્ટિ કૃપા વૃષ્ટિ; કરૂં સંપ્રાપ્ત પદ-સિદ્ધિ, ખમાવું આજ હું સહુને ખમાવું આજ હું સહુને, રવિવાર ભાદરવા સુદ ૫, ડાહાલાલ દલીચંડ શાઈ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 138