Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 472
________________ જેન યુગ નવેમ્બર ૧૯૫૦ જૈન ધર્મના વિષયમાં થયેલા કાર્યની સંક્ષિપ્ત સમા- ' સંસ્કૃત ટીકા સહિત “આચારાંગ સૂત્ર'; ચૂર્ણિ તથા લોચના હું કરીશ. મારા પુરોગામી પ્રમુખે જે વિષે હરિભદ્રસુરિ અને મલયગિરિની સંસ્કૃત ટીકાઓ સહિત નોંધ નહિ કરી હોય એવા અગત્યના ગ્રન્થો અને લેખો ન%િ સુત્ર; ચૂણિ તથા હરિભદ્રસુરિ અને માલધારી બે વર્ષ પહેલાં પ્રકટ થયા હશે તો પણ એની હું અહીં હેમચન્દ્રની સંસ્કૃત ટીકાઓ સહિત “અનુયોગદ્વાર સૂત્ર નોંધ લઈશ. તથા અભયદેવસૂરિની સંસ્કૃત ટીકા સહિત “સમવાયાંગ સૂત્ર'. આ ઉપરાંત “દશાશ્રુતસ્કલ્પ”, “બૃહતકલ્પસૂત્ર' સૌ પહેલાં તો આપણે આગમગ્રન્થોની વાચનાઓ અને “વ્યવહાર સૂત્ર” એ ત્રણ છેદ સૂત્રોની ચૂણિ સહિત લઈ એ. પ્રાકૃત ટેસ્ટ સોસાયટીના પ્રથમ પ્રકાશન વાચનાઓ તૈયાર થઈ રહી છે, અને તેમાં સારી પ્રગતિ તરીકે બહાર પડેલ, “અંગવિજજા'ના ઉત્તમ સંપાદનનો થઈ છે. આ પહેલાં મેં ઉલ્લેખ કર્યો છે. બીજા કેટલાક આગમ ગ્રન્થોના સંપાદન અથવા પ્રકાશનનું કાર્ય સોસાયટી મુનિશ્રી માનવિજયજીએ દ્રોણાચાર્યની ટીકા સહિત હમણાં કરી રહેલ છે. તાડપત્ર અને કાગળ ઉપર ઓઘનિર્યુક્તિ ની વાચના પ્રસિદ્ધ કરી છે (સૂરત, લખાયેલી પ્રાચીનતમ હસ્તપ્રતોને આધારે સૂત્રકૃતાંગ- ૧૯૫૭). ખરેખર તો આગમોદય સમિતિની વાચનાનું સૂત્ર'નું, તે ઉપરની નિયુક્તિ અને ચૂણિ સહિત, (મહેસાણું સં. ૧૯૭૫) એ પુનર્મુદ્રણ છે, જે વાચના સંપાદન મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે, અને એનો કેટલાંક વર્ષથી મળતી નહોતી. પરંતુ પાંચ હસ્તપ્રતો અર્ધ કરતાં વધારે ભાગ છપાઈ ગયો છે. “દશવૈકાલિક સાથે એની નવેસરથી પાઠતુલના કરવામાં આવી છે. સૂત્ર”નું અગત્યસિંહસૂરિકૃત ચૂર્ણિ સહિત સંપાદન પણ ઉપાધ્યાય અમરમુનિ અને મુનિશ્રી કનૈયાલાલજીને તેમણે કર્યું છે, અને એનો સારો એવો ભાગ છપાઈ હતે તૈયાર થયેલી, નિયુક્તિ ભાષ્ય અને ચૂણિ સહિત ગયો છે. નવી જાણવામાં આવેલી આ ચૂણિ રતલામ નિશીથસૂત્ર”ની વાચના (સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા, ખાતે આશરે પચીસ વર્ષ પહેલાં પ્રકટ થયેલી જિનદાસગણિ ભાગ ૧-૨, ૧૯૫૭; ભાગ ૩, ૧૯૫૮; ભાગ ૪ ટૂંક મહત્તકૃત ચૂર્ણિથી (ઈ. સ. નો ૭ મો સંકો) તદ્દન સમયમાં પ્રકટ થશે) ડૉ. શુબિંગના “મહાનિશીથ' ભિન્ન છે. જેસલમેરથી મળેલી એની તાડપત્રીય પ્રત જે તથા મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજીએ બારમા સૈકા આસપાસ લખાયેલી છે તે તથા એકાદ છ ગ્રન્થોમાં તૈયાર કરેલ, ક્ષેમકીર્તિની સંસ્કૃત ટીકા સિકા પછી થયેલી એની જ તાડપત્રીય નકલને આધારે આ સંપાદન થયું છે. વલભીમાં જૈન શ્રુતની છેવટની સહિત “બૃહત્કલ્પસૂત્ર'ના સંપાદન પછી, છેદસૂત્રોના વાચના થઈ ત્યાર પહેલાં અગત્યસિંહની ચૂર્ણિ રચાઈ અભ્યાસ અને પ્રકાશનમાં નોંધપાત્ર છે. આચાર્ય હશે એમ સંપાદક વાજબી રીતે માને છે, કેમ કે આ વિજયપ્રેમસૂરિએ “નિશીથ ચૂર્ણિની પાંચ ગ્રંથોમાં ચૂણિમાં સૂત્રના સેંકડો પાઠભેદો આપેલા છે, જ્યારે સાઈકલોરાઈડ વાચન (૧૯૩૯-૪૦) મર્યાદિત પ્રમાણમાં પ્રાચીન સંસ્કૃત ટીકાકાર હરિભદ્રસુરિ (ઈ. સ. ઉપયોગ માટે તૈયાર કરી હતી, અને આગમ સાહિત્યમાં નો ૮ મો સંકો) સ્પષ્ટ રીતે પાઠભેદોનો અભાવ સૂચવે મારા સંશોધનકાર્ય અંગે મેં એનો ઉપયોગ કર્યો હતો. છે. ચૂણિમાંથી એ પણ જણાય છે કે એના લેખક સમક્ષ પરંતુ જૈન શ્રમણુસંઘના ઇતિહાસ તેમજ પ્રાચીન એક પ્રાચીનતર ટીકા-ઘણું કરીને પ્રાકૃતમાં જ ભારતની સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ માટે સમાન લખાયેલી–હતી. ઉપર સૂચવ્યું તેમ, અગત્યસિંહ જે અગત્યનો આ બૃહદ્ છેદગ્રન્થ પહેલી જ વાર છપાયો ઈ. સ. ના પાંચમા સૈકા પહેલાં થઈ ગયા હોય તો આ છે. ભાંડારકર ઈન્સ્ટિટયુટ, પૂના ખાતેના મુંબઈ સરકારના વસ્તુ સવિશેષ નોંધપાત્ર છે, કેમ કે આગમો ઉપરનું અતિ સંગ્રહમાંની પ્રમાણમાં આધુનિક ત્રણ હસ્તપ્રતોનો તેમજ પ્રાચીન ટીકા સાહિત્ય જે મોટે ભાગે નષ્ટ થઈ ગયું છે સાઈકલોસ્ટાઈડ વાચનાનો ઉપયોગ સંપાદકોએ કર્યો છે. એનો કંઈક ખ્યાલ તે ઉપરથી આવે છે. આ પ્રાચીન ગ્રન્થની એક પણ તાડપત્રીય હસ્તપ્રતનો ઉપયોગ તેઓ કરી શક્યા નથી એ આશ્ચર્યજનક છે. બીજાં આગમોમાંથી નીચેના ગ્રન્થોની વાચનાઓ પહેલા ભાગની હિન્દી પ્રસ્તાવનામાં (પૃ. ૬) તેમણે પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી તરફથી તૈયાર થઈ રહી છે એ પોતે જ કહ્યું છે-“ડૂતના ના મારથ હૈ કિ યર જાહેર કરવાની સ્થિતિમાં હું છું-ચૂણિ અને શીલાંકદેવની यह सम्पादनकार्य गुजरात या महाराष्ट्र प्रदेश के अहमदा

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524