Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 499
________________ જૈન યુગ સ્થાયી સામતિના સભ્યો કૉન્ફરન્સની અખિલ ભારત સ્થાયી સમિતિના મુંબઈ તથા જુદા જુદા વિભાગોના સભાસદોએ બંધારણ મુજબ પ્રતિવર્ષે રૂ।. પાંચનું લવાજમ મોડામાં મોડું મહા વદ JJ સુધીમાં આપવાનું હોય છે. આ અંગે સભ્યોને કૉન્ફરન્સ તરફથી યાદીપત્ર મોકલવામાં આવેલ છે તે તરફ લક્ષ ખેંચી બાકી રહેતા લવાજમની રકમ તુરત મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે. જનયુગના ગ્રાહકોને નવેમ્બર, ૧૯૫૯થી યુગના ત્રીજા વર્ષનો આરંભ 66 जैन युग ડિસેમ્બર ૧૯૫ર થાય છે. જે ગ્રાહકોના લવાજમની રકમ આજ઼ી છે તેઓને કોન્ફરન્સ કાર્યાલય તરફથી યાદીપત્ર પાવવામાં આવેલ છે. બી. પી. પી. કરવામાં ખર્ચ વધુ આવે છે. આશા છે કે ગ્રાહકો પોતાના લવાજમની રકમ મનીઑર્ડર અથવા અન્ય યોગ્ય રીતે મોકલી આપવા પ્રબન્ધ કરશે. ધાર્મિક પરીક્ષાઓ 99 वार्ता हरीफाई ન જૈન ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિને સ્પર્શતી વાર્તાઓમાં ભાગ લેવા સર્વ વાર્તાકારને અમારું હાર્દિક નિમંત્રણુ છે. આ પ્રકારની વાર્તા (૧) ગુજરાતીમાં જ લખેલી મૌલિક હોવા ઉપરાંત માજ સુધીમાં તે ક્યાંય પ્રસિંહ કે મુદ્રિત થયેલ હોવી ન જોઈએ. (૨) વાર્તાકારે પોતાનું નામ-સરનામું વાર્તા સાથે ન આપતાં જુદા કબરમાં કાર્યાલયની જાણ માટે વાર્તાના સર્વક સાથે પોતાનું પૂરું નામ અને સરનામું મોકલવું, જેથી પરીક્ષકો સમક્ષ કેવળ વાર્તાઓ જ નિર્ણય માટે મૂકી શકાય. (૩) વાર્તા વધુમાં વધુ ૩૫૦૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈ એ (૪) વાર્તા ફુલસ્કેપ સાઈઝના કાગળની એક બાજુએ વિરોધી પાડીને શાહીથી સ્વાસ્થ્ય અને સ્વચ્છ રીતે લખાયેલ હોવી જોઈ સ્ત્ર (૫) વાનાંઓ સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૩-૧૯૬૦ છે, ત્યારપછી મળેલ વાર્તાઓ વાર્તા-હરીફાઈ માટે સ્વીકારાશે નહિ (૬) પરીક્ષક સમિતિ શ્રેષ્ડતાનો ક્રમ નક્કી કરી રૂા. ૧૦૦], ૭૫] અને રૂા. ૫૦નુનાં ત્રણ ઇનામો આપશે (૭) ઈનામને પાત્ર ઠરેલી વાર્તાઓને પ્રથમ પ્રસિદ્ધ કરવાનો, ભાષાંતર કરવાનો અથવા કાયમી રીતે ગ્રંથબદ્ધ કરવાનો અધિકાર જૈન એ. કૉન્ફરન્સના મુખપત્ર "જૈન યુગની કાર્યવાહક સમિતિને રો ઇનામી વાર્તાઓના લેખક પોતાના વાર્તાસંગ્રહમાં તે ઇનામી વાર્તાનો ઉપયોગ “જૈન યુગ'માં પ્રકટ થયા પછી કરી શકશે. દરીયામાં પ્રીય જામેલ છતાં નામ ન પામેલ વાર્તામોની પણ પ્રથમ પ્રસિસિંહનો અધિકાર “ રન યુગ”ની કાર્યવાઠક સમિતિને રહેશે અને તે બદલ પુરસ્કાર આપવામાં આવી. શ્લા કક્ષાની પસંદ થયેલી વાનાખો પાછી આપવામાં આવશે નહિ તેમજ લેખક ને વાતાઁ બીન્ટે છપાવી શકશે નહિ. (૯) વાર્તા હરીકાઈનું પરિણામ ‘જૈન યુગના જૂન ૧૯૬૦ના અંકમાં પ્રકટ કરવામાં આવશે. (૯) દિફાઈ અંગે જૈન યુગની કાર્યવાહક સમિતિએ નીમેશ પરીક્ષક સમિતિનો નિષ છેવટનો અને બંધનકનાં ગણારો તથા તે અંગે કશા પત્રવ્યવહારમાં ઊતરવામાં ન આવે. . શ્રી જૈન શ્વેતામ્બર ઍજ્યુકેશન બોર્ડની શ્રી પ્રફુલ્લચંદ્ર બાલચંદ મોદી પુરુષવર્ગ અને શ્રી કાંતાએન ખબલચંદ મોદી પગ પાનિક રીકાઈની ઈનામાં પરીક્ષાઓ રવિવાર, તા. ૨૦ ડિસેમ્બર, ૧૯૫૯ ના રોજ બપોરના ૧ થી ૪ સુધીમાં અન્ય કેન્દ્રોમાં લેવાય વાર્તા મોકલવાનું સરનામું : તંત્રીઓ “ જૈન યુગ” શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ ૨

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524