Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust View full book textPage 8
________________ ખાંડવ્યાકર્ષે 2 આકોલા જિલ્લા હિવરખેડ આકોટ શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ જવા માટે માર્ગ સૂચવતો નક્શો WWN અંદરા 9 ગાંધીગ્રામ નાગપૂરકડે આકોલા મુંબઈકર્ડે દા. પાસ જા મૂર્તિજાપૂર બાલાપૂર પાત્ર | મેકશિ માંગરૂળ માલેગાંવ ! : જવળકા મનોરા શિરપૂર વશિમx પુસદકર્ડ રિસોડ લોણી હિંગોલીકડું શિરપુર આવવાના માર્ગો ( ૧. મુંબઈથી નાગપુર જનારી ગાડીમાં આકોલા ઉતરવું. ત્યાંથી શિરપુર ૪રે માઈલ થાય છે. મોટરની સગવડ થઈ શકે છે. આકોલામાં મંદિર | ધર્મશાળા છે, રસ્તામાં માલેગામ નામનું ગામ આવે છે. ત્યાં ધર્મશાળા છે. ને ૨. સુરતથી ભુસાવળ આવી નાગપુરતરફની ગાડીથી આકોલા આવવું. ૩. કલકત્તા તરફથી નાગપુર માર્ગે આકોલા આવવું. ૪. મદ્રાસ તરફથી બલારશા તરફથી વર્ધા થઈ આકોલા અવાય છે. ૫. ખાંડવા-હિંગોલી મીટરગેજ લાઈન હાલમાં નખાઈ છે. તેના જનળકા નોમના સ્ટેશનથી શિરપૂર ૮ માઈલ દૂર રહેશે. (Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92