Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
श्री जैन श्वेताम्बर एज्युकेशन बॉर्ड.
बाइ रतन - शा. उत्तमचंद केशरीचंदना पत्नी
स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षा.
સ્થળ
तेना नियमो तथा सने १९१३ नी सालनो अभ्यासक्रम.
૧ મુઇન
૨ સુરત
———
o મજકુર પરીક્ષા શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ તરફથી નીચે જણાવેલ એજટાની દેખરેખ નીચે નીચેનાં સ્થળેએ તા ૨૮-૧૨-૧૩ રવીવારે બપોરના ૧ થી ૪ સુધી લેખીત લેવામાં આવશે-સ્થળ તથા એજટાનાં નામેામાં હવે પછી પત્ર વ્યવહાર કરી સારી રીતે વધારો કરવામાં આવશે.
નિયમો.
એજર
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ
મી. ચુનીલાલ છગનલાલ શરાફ તથા મી. મગનલાલ પી. બદાંમી.
૩ અમદાવાદ મી. હીરાચંદ કકલભાઇ તથા મી. કેશવલાલ પ્રેમચંદ મેાદી. વકીલ.
૪ માંગરાળ.
૫ મહેસાણા. ૬ પાલીતાણા.
શ્રી આત્મારામજી જૈન પાઠશાળા
શ્રી મહેસાણા જૈન પાડશાળા
મા વિઠલદાસ પુછ્યાત્તમ તથા મી. કુંવરજી દેવશી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
9 ભાવનગર. ૮ યેવલા.
- અનારસ.
૧૦ જયપુર.
૧૧ ગુજરાનવાલા. શ્રી આત્મારામજી જૈન પાર્ટશાળા
૧૨ રાજકોટ. મી. ચત્રભુજ જેચંદ
૧૩ રતલામ. શેઠ વર્ધમાનજી વાલચંદજી તથા શેઠે રતનલાલજી સુરાના. ૧૪ એટાદ શેઠે લલ્લુભાઇ ભાઇચંદ
૧૫ વઢવાણુશહેર શેઠ લાલચંદ ખેતશી તથા મી. ગુલાબચંદ વાઘજી
૧૬ લીંચ
શેઠ હઠીસંગ રતનચંદ
શેઠ દામેાદર બાપુશા તથા શેઠ બાલચંદ્ર હીરાચંદ
શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા
શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા
૧૭ અમરેલી
શે' સુંદરજી ડાહ્યાભાઇ
૨ નીચે મુજબ અવિવાહિત કન્યાઓ માટે એ ધારણની અને કન્યાએ તથા સ્ત્રીઓ માટે પાંચ ધારણની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રસિદ્ધ કરેલા અભ્યાસક્રમમાં સતે ૧૯૧૪ અને તે પછીના એકવર્ષમાં અગત્યના કારણવગર ફેરફાર કરવામાં આવશે નહિ,