Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 384
________________ ૫૦૮ જેને કૅન્ફરન્સ હૈર6. કર્યો ન કઈ કરે ન કરસી, એહ અનાદિ સુભાવે, બિન કબહી ન બિનસે યે જગ જિન આગમ જિન ગાવે. અવધુ ! ૪ અગન શિલા પંકજ નહિ પ્રગટે, શશક ઉડે નહિ સીંગા, આકાશ ન હવે ફુલવારી, કયેસે માયા અંગા ? અવધુ ! ૫ કૃત બિનાશ અમૃત અવિનાશી, શબ્દ પ્રમાણે પ્રમાણે, યે લક્ષણ સુમરી લછનાએ, સંકર દૂષણ આતે , અવધુ ! ' અંત આદિ બિન લોક ન કહીયે, ઘણું અહીરણ સંડાસી, પ્રથમ પછે ઘટના નહિ સંભવ, સમકાલે હિ ઘડાસી- અવધુ ! 19 પ્રથમ પછે પુરષા નહિ નારી, તૈસે ઇંડાં પંખી, બીજ વૃક્ષ નહિ પીછે પહેલે, હું સમકાલ અપેખી અવધુ ! ૮ લેક અનાદિ અનંત ભંગથી, હૈ ખટ દ્રવ્ય બસેરા, યાકે અંતે જ્ઞાનસાર પદ, સબ સિધેકા ડેરા અવધુ ! ૪ -જ્ઞાનસારછ. / નિગમત, " (સારંગ.) અવધુ ! જિનમત જગ ઉપકારી, યા હમ નિચ્ચે ધારી—અવધુ ! ૧ સરબમે સર્વાગે માને, સત્તા ભિન્ન સ્વભાવે, ભિન્ન ભિન્ન ષડ મત ગમ ભાખે, મત મમત હંઠ નાવે. અવધુ ! ૨ નયવાદી અપને મત થાપે, એર સહુ ઉથાપે, એહને થાપ ઉથાપક બુદ્ધિ, એક એક દેશ વ્યાપે. અવધુ ! ૩ જે જે સિદ્ધાંતમાં ભાખ્યા, ખટમત અંગ બતાવે, જિનમતને સર્વાગી દાખે, પણ ન વિરોધ જણાવે. અવધુ ! ૪ મતમતી વાતો ન ઉદીરે, તદગત શુદ્ધ સ્વભાવે, વંદે નહિ નિંદે નહિ સબકું, યથાયોગ્ય પર ચાલે. અવધુ ! ૫ એહ નિધી નિર્માની, અમમાયી અમમરી, તેણે જિન ભત રહસ્ય પિછાણે, અને તે મતમમરી. અવધુ ! ૬ ઐસે શુદ્ધ જિનાગમ વેદી, જે નિજ આતમ વેદે જ્ઞાનસારથી શુદ્ધ સુપરિણિત, પાવે સિદ્ધિ અખેદે. અવધુ ! ૭ જ્ઞાનસારજી,

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420