________________
૩૬૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
બાંધણરે દેખી, પછી
આપ સ્વરૂપ ન ઓળખે, માયા માંહે ગુલે;
ગરથ પોતાની ગાંઠને, વ્યાજમાં જિમ ડૂલેઆ૫૦ ૫ જેમાં નામ ન જાણીએ, નહીં રૂપ ન રેખ;
જગ માહે તે કેમ જડે, અરૂપી એલેખ. આ૫૦ ૬ અંધ તણું પરે આફળે, સઘળા સંસારી;
અંતરપટ આડો રહે, કેણ જુવે વિચારી. આ૫૦ ૭ પહેલે પાછું કરી, પછી જેને નિહાળી
નજરે દેખીશ નાથને, તેહશું લે તાળી. આ૫૦ ૮ બાંધણહારે કે નથી, નથી છેડણહારે;
પ્રવૃત્ત બાંધીએ પિતે, નિવૃત્ત નિસ્તારો. આ૫૦ ૯ ભેદા ભેદ બુદ્ધિએ કરી, ભાસે છે અનેક;
ભેદ તજીને જે ભજે, તો દીસે એક. આ૫૦ ૧૦ કાળે ધોળું ભેળીએ, તે તે થાય બે રંગ;
બે બે રંગે બડે સહિ, મન ન રહે ચંગુ. આ૫૦ ૧૧ મન મરે નહીં જિહાં લગી, ઘૂમે મદ ઘેર્યો
તબ લગે જગ ભૂલે ભમે, ન મટે ભવ ફેરે. આ૦ ૧૨ ઉંઘ તણે જેરે કરી, શું મોહ્યો સુહણે;
અળગી મેલી ઉઘને, ખેળી જેને ખૂણે. આ૫૦ ૧૩ ત્યારે જગમાં તુજ વિના, બીજે નવિ દીસે;
ભિન્ન ભાવ મટશે તદા, સહેજે સુ જગીસે. આ૦ ૧૪ મારું તારું નહિ કરે, સહુથી રહે ત્યારે;
ઈણે એહી નાણે ઓળખ્યો,પ્રભુ તેહને પ્યારે.આ૦ ૧૫ સિદ્ધ દિશાએ સિદ્ધને, મળીએ એકાંતે;
ઉદયરત્ન કહે આત્મા, તે ભાગે બ્રાંતિ. આ૦ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org