Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી અઈમુત્તા કુમારની સજઝાય
[૪૨૩
-
.
.
...
..
..
-
-
-
-
સુગુણનર ગુણ ઉપરિ કરે દ્રષ્ટિ, બાહ્ય ચરણં મમ પડે રે; અંતરદ્રષ્ટિ સુદ્રષ્ટિ. સુગુણ૦ આંકણું. અઈમુનો કુંઅર હુઓ રે, વીરનો શિષ્ય ઉત્સાહ મેહ વૃષ્ટિમાં પડિ ગ્રહો રે, તારે જલ પરવાહે. સુત્ર-૨ દેખી થવિર જિનવીરને રે, ઈમ પૂછે ધરી રી; કેતા ભવમાં સીઝયે રે, અઈમુત્તો તુમ સીસ. સુ–૩ વીર કહે એ જ ભવે રે, સીઝશ્ય કર્મ અપાય; એહની નિંદા મત કરે રે, ચાલે એહની ધાય. સુવ-૪ ભાત પાણી વિનય કરી રે, એહનું કરે વૈયાવચ્ચ; ખેદ તજી એહને ભજે રે, ચરમસરીરી સચ્ચ. સુપ થવિર સુણી તિમ આદરે રે, વીર વચન ધરી ખંતિ; ઈમ અંતરદષ્ટિ કરી રે, પરખી ગુણ ગ્રહ સંત. સુ૦-૬ ભગવતી શતકે પંચમે રે, ચાલે એ અધિકાર; પંડિત શાંતિવિજય તણો રે, માન ધરે બહુ પ્યાર. સુ-૭
ઈતિ શ્રી અઈમુત્તાકુમારની સક્ઝાય સંપૂર્ણ.
પુદગલ વિચારગર્ભિત શ્રી નારદપુત્ર સજઝાય
(૩૨૭) એ તો આવ્યો રે માસ આસાઢ સહામણ-એ દેશી. શ્રુતજ્ઞાની રે અભિમાની હેએ નહી, બહુશ્રુતને રે માન
તજી પુછે સહી, નિજ બુદ્ધિની રે ખમી ખમાવે બહુ પરે, તેહ રિષિને રે
વંદી જઈ ઉલટ ભરઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e41125c6370ed01eec968e7336ed727066c6a5aab94491fb37f0aa7e0bed4bb7.jpg)
Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540