Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 534
________________ શ્રી ચાવચ્ચાકુમારની સઝાજ્ય [૪૭૫ નારી ખત્રીશ છે. તાહ, ઇંદ્રાણીસમ રૂપ રે; ચારિત્ર૦ તું વત્સ ઇંદ્ર સમાંન છે, ભાગવે ભાગ અનૂપરે, ચારિત્ર-ર એ મદિર એ માલિયાં, એ સુકુમાલી સેજ રે; ચારિત્ર॰ સુખ માંણા સ’સારનાં, આણી હીયર્ડ હેજ રે. ચારિત્ર-૩ તન ધન યૌવન ચંચલા, સૂણ મેારી માત સુવિચાર રે; ચારિત્ર૦ નદી પૂર સમ જાંણીએ, જાતાં ન લાગે વાર રે, ચારિત્ર૦-૪ ડાભ અણી જલ બિંદુએ, પી'પલ પાકા પાન રે; ચારિત્ર તિમ એ આયુ થિર નહીં, સાંભલમેારી માત રે. ચારિત્ર-૫ સાધુ તણા પથ દાહિલેા, વૃદ્ધ પણે પાલે સૂર રે; ચારિત્ર પછે હીયડે પછતાવશે, સૂણ મેારા નંદ સનૂર રે. ચારિત્ર-૬ સચમ લેઈ પછતાવસે, જે મન કાયર થાય રે; ચારિત્ર૰ સિંહ તણી પરે પાલસ્યું, સયમ મેરી માયરે ચારિત્ર૦-૭ દૂહા થાવસ્થા સુત થિર રહ્યો, જોર દેખી જમ ધાવ; સચમ શરણાસંગ્રહ્યા, ધન કણ કંચન છાંડચ.-૧ ઇણે શરણે સુખીયા થયા, શ્રી થાવચ્ચાકુમાર; સર લહ્યા વિણું જીવડા, કંણી પરે લેસ"સાર.-૨ હાલ ૩ જી. ( ૩૬૯ ) અનુમતિ આપે માતજી રે, ઐતેા સહસ પુરૂષ સંઘાત રે; કુંવર થાવÀા સંયમ આદરે રે, એતા નેમિ જિન કેરે હાથ રે. સાધૂ સેાભાગી થાવરચા વ`દીએ રે.-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540