Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી નેમરાજુલની સજઝાય
[૪૭૩
કામ નહીં એ ઉત્તમ જનનાં, બોલ જ બોલ્યા સાચા રે; શિ૦ ઓછા રે માણસ જે હોય જગમેં, તે કરે વાચા કુવાચા રે.
શિ૦ જ૦ કું-૩ સંજમ નારી મલીય ધુતારી, તેણે મુને મૂકી વિસારી રે, શિ નવ ભવની રે હું તેમ નારી, તે કિમ જાઓ તે વારી રે.
શિવ જળ કું –૪ તુમથી રે રૂડા પંખી તીર્થય, ખિણ એક ન રહે રે રે, શિ૦ ચ્ચાર પહોર રહે જે અંતર, તે ખગ મનમેં ઝૂરે રે. શિ૦-૫ મેટા રે પણ બેટા મનમે, નિપટ નહેજા દીઠા રેશિવજળકું થે તે નિરાગી થઈને પ્રભુજી, ગિરનારે ગ્રહી શુદ્ધા રે.
* તમામ વિષરનારે
જ
.-૬
પિણ હું કેમ મેલીસ તુમ કેડે, જિમ હું પ્રેમથી વિલુધી રે; શિ૦ કેડી પ્રકારે જે નાંખો ઉવેખી, તે પિણ નહી રહું અલગી
૨. શિવજ કું૦–૭ કાયાની છાયા પર નિશદિન, રહીશ નહીં તેમથી અલગીરે; શિ૦ પંડીત કેસર અમર પસાચું, લબ્ધિ નમેં શુભ જુગતે રે. ઈમ કહેતાં જઈ નંમને ભેટી, સંજમ લેઈ ગઈ મુગતે રે.
શિવજ કું-૮ શ્રી થાવગ્રાકમારની સજઝાય
(૩૬૭) શ્રી જિન નેમ સમોસર્યા રે, દ્વારિકા વિપન મઝારી રે. સોભાગી. સાધુ સંઘાતે શેભતા રે, લાલ સહસ અઢાર ઉદારરે.
સોભાગ-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2284c940799f88c61a119e405637fc2b05eefc12a86b2a86cb2d96da39377d6f.jpg)
Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540