Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 495
________________ ૪૩૮ ] શ્રી જૈન સજ્ઝાય સગ્રહ ભગવતી અગ્યારમે શતકઈ, વાંચીને ભાંગ્યું વતકઈ; બુધ શાંતિવિજયને શીસઈ, માનવિજયે અધિક જગીસઈ. ૧૧ ઈતિ શ્રી મહાખલ મુનિશ્વરની સજ્ઝાય સપૂછ્યું. ૧૯ શ્રી શ્રુતાભ્યાસે સજઝાય ( ૩૩૮ ) સુમતિ સદા દિલમાં ધરા એ રાગ. નહી કેા તે; સુ ભાવિ ભવિ શ્રુત સાંભલે, સાંભલે હેાએ નાણુ સુત્રેષિ; નાથી ગુરૂ રીઝઈ ઘણું, પામે પદ નિરવાણ સુએધિ. ભાવે-૧ સમણેાપાસક મહુ વસે, આલ ભીનયરઈ સમૃદ્ધ, સુ૦ ઇસિભદ્રપુત્ર તિહાં વડા, સમજી માંહિ પ્રસિદ્ધ. સુ॰ ભા૦ ૨ એકદા વિભેલા મલ્યા, દેવ સ્થિતિ પૂછાય; સુ ગુરૂ સાગર તેત્રીસની, વર્ષે અમ્રુત લઘુ થાય. સુ॰ ભા૦ ૩ ઇસિભદ્રપુત્ર ઈમ કહઈ, માને એહવે વીર સમાસર્યાં, વી પૂછે એહ. ૩૦ ભા॰ ૪ સુ॰ વીર કહે અમ શ્રાવકઈ, ભદ્રપુત્રે કહિએ સાચ; સુ॰ એમ સુણી સહુએ ખમાવીએ,તેને કહી શુભ વાચ. સુ॰ ભા પ માસ સલેખનાએ મરી, ગયા ઇસિભદ્રના પુત્ર; સુ પહિલી સરગિ તિહાં થકી, એકાવતરી મુત્ત. સુ॰ ભા॰ ૬ ઈમ શ્રુત અભ્યાસી પ્રતી, જિનપતી કરઈ સુપ્રમાણ; સુ૦ ભગવતી શતક અગ્યારમે, એમ કરે માન વખાણુ. સુ॰ ભા૦ ૭ શ્ચંત શ્રુતાભ્યાસની સજ્ઝાય સૌંપૂર્ણ ૨૦' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540