Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 516
________________ શ્રી પરસ્ત્રી સંગ નિવારણ સજઝાય [૪૫૯ -- - - - માંહી તે કાલિ અતિ રસાલી, વાણી મીઠી સેલડી, સાંભલી ભોલા રખે ભૂલે, જાણો વિષ વેલડી. ૫ ચાલ–સંગ નિવારે રે પર રામા તણે; શક ન કીજે રે મન મિલવા તણે. ઉથલ-શેક સ્થાને કરો ફેકટ, દેખવું પણ દેહીલું, ખિણ સેરીઈ ખિણ મેડીઈ, ભમતાં ન લાગે સેહીલું; ઉસાસને નિસાસ આવે, અંગ ભાગે મન ભમે, કાંમ તાપે દેહ દાઝે, અલ દીઠું નવિ ગમે. ૬ ચાલ–લાગી જાઈ રે મનથી કલ મલે; ઉનમારગ થઈ રે અલલફલલ લ. ઉથલે-લવે અલફિલલ ઈમ જાણી તે, મેહ ગહેલે મન રડે, - મહા મદન વદન કઠન જાણી, મરણ નિવાર્ય ત્રેવડે; એ દશે અવસ્થા કામ કેરી, કંત કાયાને દહે, એહવું ચિત્ત આણું તને પ્રાણી, પારકીથી નવિ સુખ લહે. ૭ ચાલ–પર નારીના રે પરભવ સાંભળે; કંતા કીજે રે ભાવિ નિરમલે. ઉથલ-નિરમલે ભાવે નાહ સમજે, પર વધુ રસ પરિહર, ચાંપી કીચક ભીમસેને, સીલા હેઠલ સાંભલ્ય; રણ માંહી રાવણ દશે મસ્તક, રડવડડ્યાં તે ગ્રંથે કહ્યાં, તિમ મુંજ નરપતિ દુખ પૂંજ પામ્યા, અપજશ જગ માંહે રહ્યો.- ૮ ચાલ–શિયલ સુરંગા રે માણસ મહીયે; વિણ આભરણે રે જગ મન મોહીયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540