________________
શ્રી પરસ્ત્રી સંગ નિવારણ સજઝાય
[૪૫૯
--
-
-
-
માંહી તે કાલિ અતિ રસાલી, વાણી મીઠી સેલડી,
સાંભલી ભોલા રખે ભૂલે, જાણો વિષ વેલડી. ૫ ચાલ–સંગ નિવારે રે પર રામા તણે;
શક ન કીજે રે મન મિલવા તણે. ઉથલ-શેક સ્થાને કરો ફેકટ, દેખવું પણ દેહીલું,
ખિણ સેરીઈ ખિણ મેડીઈ, ભમતાં ન લાગે સેહીલું; ઉસાસને નિસાસ આવે, અંગ ભાગે મન ભમે,
કાંમ તાપે દેહ દાઝે, અલ દીઠું નવિ ગમે. ૬ ચાલ–લાગી જાઈ રે મનથી કલ મલે;
ઉનમારગ થઈ રે અલલફલલ લ. ઉથલે-લવે અલફિલલ ઈમ જાણી તે, મેહ ગહેલે મન રડે, - મહા મદન વદન કઠન જાણી, મરણ નિવાર્ય ત્રેવડે; એ દશે અવસ્થા કામ કેરી, કંત કાયાને દહે, એહવું ચિત્ત આણું તને પ્રાણી, પારકીથી નવિ સુખ
લહે. ૭ ચાલ–પર નારીના રે પરભવ સાંભળે;
કંતા કીજે રે ભાવિ નિરમલે. ઉથલ-નિરમલે ભાવે નાહ સમજે, પર વધુ રસ પરિહર,
ચાંપી કીચક ભીમસેને, સીલા હેઠલ સાંભલ્ય; રણ માંહી રાવણ દશે મસ્તક, રડવડડ્યાં તે ગ્રંથે કહ્યાં, તિમ મુંજ નરપતિ દુખ પૂંજ પામ્યા, અપજશ જગ
માંહે રહ્યો.- ૮ ચાલ–શિયલ સુરંગા રે માણસ મહીયે; વિણ આભરણે રે જગ
મન મોહીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org