Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજ્ઝાય
ધરીએ
અપ્રતિબદ્ધતા,
સયણાસણ સુવિવેક,
વિષય નિવૃત્તિ સભાગિઆ, પચ્ચખાણુની ટેક રે. સ૦ ૭ ઉપધિ આહાર કષાય એ, જોગ સરીર સહાય; ભાતિ અતિ સદ્દભાવના, અડ પચ્ચખાણુ અમાય રે. સ૦- ૮ થિવિર તણી પડિવતા, વેચાવચ્ચ ગુણભૂરિ; વીતરાગતા પુણુ ક્ષમા, મુત્તિ સરલતા અરિ રે. સ૦માઢ વભાવ સુસત્યતા, કરણયેાગતા સાચ; મણુ વચ કાય સુગુપ્તતા, શુભ મન કાય સુવાચ રે. સ૦-૧૦ નાણુ દસણુ ચારિત્ર તપનઇં, ઇન્દ્રિય જય કાર; ક્રોધ માન માયા વલી, લેાભ તણેા પરિહાર રે. સ૦-૧૧ પિજ દાસ મિચ્છત્તના, જય કરવા નિરધાર; સૈલેસી અકમ્મયા, એ તેહ્ત્તર અવધાર રે. સમ૦-૧૨ એહુ ખાલ થકી લહઈ, સાધુ પરમ પદ સાર; વિજયસિંહ મુનિરાયના, ઉદય કહઇ હિતકાર રે. સ૦-૧૩ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના આગણત્રીશમા અધ્યયનની
સજ્ઝાય. ૨૯
[૪૦૫
ઢાળ ત્રીશમી
(૩૧૧ )
નારી રે નિરૂપમ નાગિલા એ.એ રાગ.
શ્રીવીરઈ તપ વરણુબ્યા, માટે ગુણુ જગઈ એહ; પાપ કરમ ટાલી કરી, મુગતિ પમાડઈ રે જેહ. શ્રીવીર૦–૧ જિમ સરાવર કાદવ ભર્યું, સાષઈ નાયક તાસ; ઘડનાલાં પૂરી કરી, સૂર્ય કિરણનઈ રે વાસ.
શ્રીવી૨૦–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540