________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજ્ઝાય
ધરીએ
અપ્રતિબદ્ધતા,
સયણાસણ સુવિવેક,
વિષય નિવૃત્તિ સભાગિઆ, પચ્ચખાણુની ટેક રે. સ૦ ૭ ઉપધિ આહાર કષાય એ, જોગ સરીર સહાય; ભાતિ અતિ સદ્દભાવના, અડ પચ્ચખાણુ અમાય રે. સ૦- ૮ થિવિર તણી પડિવતા, વેચાવચ્ચ ગુણભૂરિ; વીતરાગતા પુણુ ક્ષમા, મુત્તિ સરલતા અરિ રે. સ૦માઢ વભાવ સુસત્યતા, કરણયેાગતા સાચ; મણુ વચ કાય સુગુપ્તતા, શુભ મન કાય સુવાચ રે. સ૦-૧૦ નાણુ દસણુ ચારિત્ર તપનઇં, ઇન્દ્રિય જય કાર; ક્રોધ માન માયા વલી, લેાભ તણેા પરિહાર રે. સ૦-૧૧ પિજ દાસ મિચ્છત્તના, જય કરવા નિરધાર; સૈલેસી અકમ્મયા, એ તેહ્ત્તર અવધાર રે. સમ૦-૧૨ એહુ ખાલ થકી લહઈ, સાધુ પરમ પદ સાર; વિજયસિંહ મુનિરાયના, ઉદય કહઇ હિતકાર રે. સ૦-૧૩ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના આગણત્રીશમા અધ્યયનની
સજ્ઝાય. ૨૯
[૪૦૫
ઢાળ ત્રીશમી
(૩૧૧ )
નારી રે નિરૂપમ નાગિલા એ.એ રાગ.
શ્રીવીરઈ તપ વરણુબ્યા, માટે ગુણુ જગઈ એહ; પાપ કરમ ટાલી કરી, મુગતિ પમાડઈ રે જેહ. શ્રીવીર૦–૧ જિમ સરાવર કાદવ ભર્યું, સાષઈ નાયક તાસ; ઘડનાલાં પૂરી કરી, સૂર્ય કિરણનઈ રે વાસ.
શ્રીવી૨૦–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org