________________
શ્રી કૌશલ્યાજીની સજઝાય
[૨૮૫
પ્રાણ થકી અધિકી છે વહાલી,રામ માતા ગુણખાણી.
કે આ૦ રામ કે ના જે કે નહિ જે કે શાને કે શા માટે, નારે વહાલા
નહિ બોલું તુમ્હ સાથે રે,
તુમ શું અબોલડા લીધા-૧ એ આંકણી. ગળાફાંસે રમણીના ગળાથી, છેડેવે આપણે હાથેકે આ સામું જોઈ દુઃખ કહે મુજને, એમ કહી ગ્રહી બાથે. કે આ
કે ના ૦-૨. અષ્ટોત્તર વિધિ નાત્ર કરાવ્યાં, મંત્ર હવણનાં પાણી; કે આ અહુ વિણ તે સઘળા મોકલાવ્યાં, ત્યારે પ્રીતિ જાણી. કે
આ૦, કે ના ૦–૩ પતિ સુતવંતી જે કુલવંતી, તે સવિ સરખે દાવે; કે આ શક્યવેધ હેય શૂળી સમાના, તે કિમ ખમીયા જાવે. કે
' આ૦, કે ના ૦-૪ કહે દશરથ ૫ સ્નાત્ર તણું જળ, મેકલીયું છે પહેલાં, કે આ કર કંકણને શે આરીસો, શા બોલે છે ઘહેલાં. કે આ કે
ના જે.–૫ પ્રેમ કલહ કરતાં એક આવી, જળ લેઈ દાસી જરતી; કે આ તુરત આગમન નવિ થયું જરાથી, એમ અવસ્થા કરતી. કે
આ૦ કે ના જે૦–૬ ઈણ નિમિત્તે ભવ સંવેગ આવ્ય, દેહ અસ્થિરતા જાણે કે આ દંપતિ મળ્યાં રસ રંગે, લીયે સંયમ નૃપને રાણું. કે આ
કે ના ૦-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org