Book Title: Jain 1987 Book 84
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ ૪] ૧૦૦ ટકા શુદ્ધ કમલ છાપ કેસર ની સ્પેશ્યલ કવાલીટીમાં ૧, ૨, ૩, ૫ અને ૧૦ ગ્રામના સીલબ પૈકી ગમાં દરેક દેરાસરાની પેઢીમાં મળે છે. રાજસ્થાન ટ્રેડસ ૨૯૬, સેમ્યુઅલ સ્ટ્રીટ, વાગાદી, મુંબઈ-૪૦૦૦૦૩ ફોન : ૩૨ ૭૧ ૧૪ બ્રાંચ ૬૨૨, કટરા, ઇશ્વર ભવન, ખારી ખાવલી, દિલ્લી-૬. ફોન : ૨૪૧૯૭૫ : ૨૫૨૪૩૭ આપનું લવાજમ તુરત મેકલેા. = જ સલમેર પંચતીથી ની યાત્રાર્થે પધારે પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જેસલમેર પચતીથી' પેાતાની પ્રાચીનનું, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે. જૈસલમેર પચતી ના અન્તર્ષાંત જૈસલમેર દુગ, અમરસાગર, લૌદ્રવપુર, બ્રહ્મસર અને પાકરણ સ્થિત જિનાલયામાં બધા મળી ૬૬૦૦થી વધુ જિનપ્રા માજીએ બિરાજમાન છે. સલમેરની વિખ્યાત વિશેષતાઓ – (૧) ભવ્ય, કલાત્મક અને પ્રાચીન જિનાલયે, પન્ના અને સ્ફટિકની પ્રતિમાઓ. (૨) ખત્તરગીય શ્રી જિનભદ્રસુરિ જ્ઞાનભંડારમાં સંગ્રહિત તાડપત્રીય અને સાલિખિત ગ્રંથા. (૩) દાદાગુરુદેવ શ્રી જિનદાસુરિજી મહારાજથી ૮૦ વર્ષ પ્રાચીન ચાદર અને ચાલપટ્ટા, જે તેના અગ્નિસ કાર પછી પણ સુરક્ષિત રહ્યા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અધિષ્ઠાયક દેવસ્થાન અને પટુ શેઢાની કલાત્મક હવેલી. (૧) લૌદ્રાપુરના ચમત્કારીક અધિષ્ઠાયકદેવ જેમના દર્શન ભાગ્યશાળીઓને અવારનવાર પ્રાપ્ત થાય છે. આવાસ પ્રભુધ : યાત્રિકો અને શ્રીસ દ્યોને ઉતરવા ઉચિત પ્રાધ છે. મરુભૂમિમાં હાવા છતાં પાણી અને વીજળીની પૂરી વ્યવસ્થા છે. દાનવીરાના સહયોગથી ભાજનશાળા ચાલુ છે. યાતાયાતના સાધન : જૈસલમેર આવવા માટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા માર્ગેથી યાતાયાતના સાધનોથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એક વાર બસ અને રાત્રે તે સવારે બે વાર લઇન જૈસલમેર આવે છે, આ ઉપરાંત જ્યપુર અને બીકાનેરથ પણ સીધી બસો જૈસલમેર આવે છે. જૈસલમેર પચતીથી”ના દુ થા અમરસાગર સ્થિત જિનમદિરાના જીર્ણોદ્ધારનુ કામ ચાલુ છે. શ્રી સલમેર લૌદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વે. ટ્રસ્ટ ગ્રામ : જૈન ટ્રસ્ટ [ફોન ન. ૩૦ જ સલમેર ( રાજસ્થાન ) [જૈન જૈન દહેરાસરજી માટે શુદ્ધ અગરવાટ [પસળી ] અગરબત્તી, દશાંગધુપ, વાસક્ષેપ, અગરબત્તી સ્ટેન્ડ, સાનેરી–રૂપેરી તથા ટ્રાન્સફરન્ટ ચરવળાની દાંડી, ઠવણી, ચરવળા, સ્થાનકવાસી પુજણી, સાપડી, સાપડા, સ્થાપનાજીના સેટ, દરેક જાતની માળા, સિદ્ધચક્ર તથા વીનસ્થાનકની ડબ્બી, મેગ્નેટવાળા ફોટા (દરેક સાઇઝમાં), ક્ષમા'ના કા, ફોલ્ડસ વગેરેના ઉત્પાદક અને વિક્રેતા. અરિહંત અગરબત્તી વસ ૧૬, ભીડભંજન સોસાયટી, મુ. પે! થાનગઢ (ગુજરાત) pin. ૩૬૩ ૧૩ શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થની [રેલ્વે સ્ટેશન ભૂપાલસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન)] યાત્રાર્થે અવશ્ય પધારો આ મદિરનુ નિર્માણુ આચાય ધમ ઘેષસૂરિજી મના ઉપદેશથી માંડવગઢના મહામત્રી સંઘપતિ પેથડશાહ દ્વારા સ. ૧૩૨૧માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સત ખંડનુ ભવ્ય મ`દિર શ્રી પેથડશાહના પુત્ર ઝાઝણકુમારે સં. ૧૩૪૦માં નિર્માણ કર્યું, જે સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે. તેનેા હાલમાં શ્રી શ'ખેશ્વર- ભોંયણી તો દ્વારા રૂપિયા ૧૨,૫૦,૦૦૦/- ખર્ચ કરી જીÍદ્ધાર કરવામાં આવ્યા છે અને બાવન દેરીઓમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા વિભિન્ન તીર્થાના નામથી બિરાજમાન કરવામાં આવે છે. મૂલનાયક ભગવાનની પ્રાચીન, અત્ય’ત મનોહારી, ચમત્કારી, શ્યામણિ ય પ્રતિમાજીના નિલ ભાવથી દશન કરી પુ યાપાર્જન કરો. અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે પગ પર ભૂપાલ સાગર નામના સ્ટેશનથી ૩ લૅંગ દૂર આ તીર્થ આવેલ છે. ખસેાની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ તીની યાત્રાની સાથે જ મેવાડન. પચ તીર્થીના દનના પણ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી દયાલશાહના કિલ્લા નામનું તી જે રાજસમન્ત-ક કરેાલીની મધ્યમાં છે. લગભગ ૨૫૦ પગથિયાથી આ તી મેવાડ શત્રુંજય' નામથી પણ પ્રસિદ્ધ છે. આ બંને તીર્થાં પર આધુનિક સુવિધાથી સુસજ્જિત વિશાલ ધર્મશાળા તથા ભેાજનશાળાની સુવસ્થા છે. લિ : કરેડા પાર્શ્વનાથ તીર્થંકમિટી ભૂપાલસાગર (રાજસ્થાન) [ફોન ન. ૩૩]

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188