Book Title: Jain 1987 Book 84
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 183
________________ તેથી તેની શુભ છે. અને ફગર સાથે તૈયાર અશ્ચાવબોધ તથા શકુનકાવિહારની સ્મૃતિને જાગૃત કરાતા શ્રી ભરૂચ ભગુકચ્છ તીથમાં ! તીર્થોદ્ધાર તથા ભવ્ય જિર્ણોદ્ધાર અંગે સાદર વિનંતી પત્ર આપ જાણે જ છે કે તીથ પ્રભાવક પૂ. ગુરુદેવ મ. સા. વિકમસૂરીશ્વરજી મ. સા.ની પુનિત નિશ્રામાં અને શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સલાહ અનુસાર તથા તેની શુભ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન, ખાતમુહર્ત અને પ્રસ્તુત મંદિર શિલાન્યાસ ભારતભરના અગ્રગણ્ય સુશ્રાવકોના શુભ હસ્તે થઈ ચૂક્યા છે. અને ફાગણ માસમાં પ્રતિષ્ઠા થનાર છે. ૧૨૫૪ જેટલા આ વિશાળ મંદિરમાં પાંચ ઉત્તગ શિખરે....સાતગભારા...અને ભક્તામરની ૨૨ દેરીઓ સાથે તૈયાર થઈ રહેલ મંદિર. જ અશ્ચાવબોધ તથા શકુનિકાવિહારનો સંપૂર્ણ ક ભારતભરનું સર્વ પ્રથમ ભક્તામર મંદિર, | તીર્થોદ્ધાર છે. ક પાયાથી થતો જીર્ણોદ્ધાર છે. ૨૨ દેરીઓ, ૪૪ ગાથાઓ, ૪૪ યંત્રો તથા ક જેમાં પ્રાચીન સાતેય મંદિરનો સમાવેશ છે. * ૪૪ ચિત્રો સહિત બનશે. આ ભવ્ય તીર્થોદ્ધાર માટે દાન કરેલ એક એક પાઈ અને એક એક પૈસે એક એક રત્નના દાન સમાન લખાશે. - દાદાગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની દિવ્યકૃપાથી અને ૫ ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા.ના પુણ્ય પ્રભાવથી ભારતભરના ગામે ગામથી અમારી તમામ જનાઓમાં અમને સહકાર પ્રાપ્ત થયે જ છે. છતાંય ૫૦ ( પચાસ ) લાખ રૂપિયાના અમારે આવશ્યકતા છે. તેથી જ આપ શ્રીસંઘને અમારી નમ્રાતિનમ્ર વિનંતિ છે કે આપ વર્ષોથી નહીં પણ સદી એવા ઉપેક્ષિત રહેલા ૧૨ લાખ વર્ષ આ પ્રાચીન તીર્થની મહાન ભક્તિરૂપે શીધ્રાતિશીધ્ર સારી રકમો એકઠી કરી અમને મે લી આપશો. આપ શ્રી સંઘના ટ્રસ્ટીઓની. કે ભાઈઓની સારી પેજના માટે ભાવના હશે અને આપ જ્યારે પણ અમને રૂ ૩ બોલાવવા માગશે ત્યારે અમે હાજર થઈ જ જઈશ. અમને આશા નહીં પણ વિશ્વાસ છે કે શાસ્ત્રના પાને પાને જે મહિમા ગવાય છે; શ્રી ગૌતમસ્વામીજીએ જગચિંતામણી તેત્રમાં પણ “ભરૂઅચ્છહિ મુણિસુન્વય' કહીને તેની યાદ ારી છે એ સંઘના પ્યારા અને સહના માનવંતા તીર્થને તમે કદી ભૂલશે જ નહીં. તિ -: મહાન તીર્થોદ્ધાર દિવ્યાશિષદાતા – – મહાન તીર્થોદ્ધાર શુભનિશ્રાદાતા – પૂ. પા. જૈનરન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલ કિરીટ મ્ર પૂ. પા. નિત્યભક્તામર સ્તોત્ર સમારાધક તીર્થપ્રભાવ | આ. ભગવંત શ્રી મદ્રવિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. | આ. ભગવંત શ્રીમદવિજયવિક્રમસૂરીશ્વરજી મ. સા -: મહાન તીર્થોદ્ધાર શુભાષિતદાતા – મહત્તા માર્ગદર્શક : રે પા. શાંતતામૂતિ પૂ. પા. લબ્ધ વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત વિદ્વાન વ્યાખ્યાત આ. ભગવંત શ્રીમદ્વિજયનવીન સૂરીશ્વરજી મ. સા. તત્વચિંતક આ. ભગવત રાજયશસૂરીશ્વરજી મ. સા -: જિર્ણો પર કતાં –શ્રી જૈનધર્મ ફડ પેઢી-ભરુચ તથા શ્રી અખિલ ભારતીય તીર્થવિકાસ સમિતિ – ફાગણ માસમાં પ્રતિષ્ઠા થશે. ] “અરજ અમારી ફરજ તમારી” [ લાભ લેવાની અનુપમ છેલ્લી તક. સહુ પ્રથમ તે અમને અમારી આ તીર્થોદ્ધારની પવિત્ર યોજનામાં વિવિધ સ્વરૂપે પાંચ હજારથી માંડીને પાંચ વખ સુધીની રકમ દેવદ્રવમાંથી આપનાર મહા સૌજન્યશીલ ભારતભરના ૫૦ સ ઘાને અમે આભાર માનીએ છીએ. સાથે ન પણ અરજ કરીએ છીએ કે આપના શ્રીસંઘે માતબર છે. અને આપ હજી પણ આ સહકાર વધારશે તેવી અમને ખાત્રી છે. સાથે સાથે આવા મહાન કાર્યમાં હજી સુધી પણ રૂ. ૫૦૦૦/-નું સંઘના દેવદ્રવ્યમાંથી અનુદાન કરી તીર્થભક્તિ ન કરી શકયા હોય તે બધાને પુનઃ પુનઃ વિનંતી છે કે આપ રૂા. ૫૧૧૧/-થી માંડીને રૂા. ૬ લાખ સુધીની કેઈપણ જનમાં તાત્કાલિક જેડાઈ માપના વહીવટ હેઠળ આવેલ શ્રી સંઘનું નામ આ મહાન અને પવિત્ર તીર્થમાં શાશ્વત કરી દે. મુખ્ય સલાહકાર : શ્રી સુમતિલાલ છોટાલાલ શાહ પ્રમુખ શ્રી કેશરીમલ દલીચંદ શાહ શ્રી શ્રેણિકભાઈ કરતુરભાઈ અમદાવાદ * શ્રી માણેકચંદ ગૌતમચંદજી બેતાલા શ્રી સુરેશચંદ નાનુભાઈ નાણાવી પરામક: શ્રી લાલચંદજી મુણાત (ઉપ પ્રમુખ ). ડો. સુરેશભાઇ ઠાકરલાલ મહેતાં બાબુભાઈ છગનભાઈ શ્રોફ શ્રી રાજેન્દ્રભાઈ એ. દલાલ (મંત્રી ) શ્રી ભીખાભાઈ નાનચંદ શેઠ શ્રી મોહનલાલજી ચૌધરી . શ્રી તારાચંદજી કેસરીમલજી ચેરડીયા શ્રી અરવિંદભાઈ છટાભાઈ કઠી કલા શ્રી અ ભા. તીર્થ વિકાસ સમિતિ વતી શ્રી રવિભાઈ લવજીભાઈ શાહ શ્રી મગનલાલ મૂળચંદ શાહ શ્રી દિનેશભાઈ શાંતિલાલ શાહ શ્રી પોપટલાલ લલુભાઈ શાહ તમારી રકમ નીચે પ્રમાણે મોકલવી ડાકટ “ જૈન ધમ કંડ પેઢી'ના નામને મોકવા વિનંતી સરનામું : શ્રી જૈન ધમર ફડ પેઢી. શ્રીમાળી પળ, ભરુચ ૩૯૨૦૦૧

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188