Book Title: Hir Swadhyaya Part 02
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આ પ્રશસ્તિમાં આપેલું વર્ણન વિજય પ્રશસ્તિ કાવ્યના ૧૧મા સર્ગમાં પણ અક્ષરેઅક્ષર આપેલું છે. એટલું જ નહિ પરંતુ આમાંના ૩૭, ૩૮, ૩૯ અને ૫૯ નંબરનાં પદ્યો તો, થોડા શબ્દોના ફેરફાર સાથે, જેમનો તેમજ એ કાવ્યના ઉક્ત સર્ગમાં મળી આવે છે. ત્યાં એમની સંખ્યા ક્રમથી ૪૯, ૫૦, પ૩ અને ૬૯ ની છે. આમ હોવાનું કારણ સ્પષ્ટજ છે કે આ પ્રશસ્તિ અને તે કાવ્યના કર્તા એકજ હોવાથી સ્વાભાવિક રીતે જ પ્રશસ્તિનાં પદ્યો કાવ્યમાં લઈ શકાય છે.
कावी .
(४५१) . .. ॥ ० ॥ आँ नमः। पातिशाहिश्री६ अकब्बरजलालदीनप्रदत्तबहुमानजगद्गुरुश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीहीरविजयसूरीश्वरपादानां पट्टप्रभावकेभ्यो भट्टारकश्री५श्रीविजयसेनसूरिगुरुभ्यो नमः । . . .
श्रेयस्संततिसिद्धिकारिचरितं । सर्वेऽपि यं योगिनो ध्यायन्ति स्थिरताप्रपन्नमनसो 'विद्यान्तरासंक्रमात् ।
. श्रीमन्नाभिनरेन्द्रसूनुरमरश्रेणीसमासेवितो देयान्निर्निभभक्तियुक्तमनसां मुख्यानि सौख्यानि सः ॥ १ ॥ श्रीवर्द्धमानस्य बभूव पूर्वं पूर्वादिकृत्पट्टधरः सुधर्मा । गतोऽपि सिद्धं तनुते जनानां सहायकं यः प्रतिधर्ममार्गम् ॥ २ ॥ ततोऽपि पट्टे नवमे बभूवुः श्रीसूरयः सुस्थितनामधेयाः । येभ्यः क्रियाज्ञानुगणाकरेभ्यो गच्छोऽभवत् कोटिकनामतोऽयम्
ततो ये वज्रशाखायां कुले चान्द्रेऽत्र सूरयः । तेषां प्रभावं प्रत्येकं वक्तं शक्नोति क: सुधीः ॥ ४ ॥ पट्टे युगाब्धिप्रमिते क्रमेणाभवन् जगच्चंद्रगणाधिपास्ते ।
येषां सदाचाम्लतपोविधानात् तपा इति प्रागू बिरुदं तदाभूत् ॥ ५॥ OOO[pyxOOOOO

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356