Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] અથ શ્રી ત્રીજ તિથિની સ્તુતિ
[ શંખેશ્વર પાસજી પૂજીએ—એ દેશી. ] શ્રેયાંસ જિસર શિવ ગયા, જે ત્રીજ દિને નિમલ થયા; એંસી ઘણું સેવન કાયા, ભવભવ તે સાહિબ જિનરાયા. આ વિમલ કુંથુ ધર્મ સુવિધ જિના, જસ જન્મ જ્ઞાન જ જ્ઞાનઘના વર્તમાન કલ્યાણક પચ થયા, જિણ દિન જિન તે કરજે સયારા ત્રણ તત્ત્વ જિહાં કણ ઉપદેશ્યા, તે પ્રવચન વયણ ચિત્ત વશ્યાં; ત્રણ ગુપ્તિ ગુમ મુનિવરો, તે પ્રવચન વાંચે કૃતઘરા. ૩ ઈશ્વર સુરમાનવી સુકરી, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધિ સમકિતતણ, નયલીલા હોયે અતિઘણ. ૪
અથ શ્રી ચેથ તિથિની સ્તુતિ.
[ શ્રાવણ શુદિ દિન પંચમીએ-એ દેશી. ] સર્વાર્થસિદ્ધથી ચવીએ, મરૂદેવી ઉયરે ઉપન્નતે; યુગલ ધર્મ શ્રી રામજી એ, ચેથ દિન ધન્નતે. ( ૧ છે મલિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસનાતે; વિમળ દીક્ષા એમ ષટ થયાએ, સંપ્રતિ જન કલ્યાણ. ઘર ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિ દેહ નિકાય; ચઉમુખે ચઉદિશિ દેશના એ, ભાખે શ્રત સમુદાય તે. ૩ ગે મુખ યક્ષ ચકેસરી એ, શાસનની રખવાળને; સુમતિ સંગ સુવાસના એ, નય ધરી નેહ નીહાળતે. જે ૪
અથ શ્રી પંચમી તિથિની સ્તુતિ.
| [ શ્રી શત્રુંજયગિરિ તીરથસાર-એ દેશી ] ધર્મ નિણંદ પરમપદ પાયા, સુવ્રતા નામે રાણી જાય; પણુયાલીસ ઘણુ કાયા, પંચમી દિન તે ધ્યાને યાયા. ૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83