Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩ર ] જેમ વરદત્ત ગુણમંજરીએ, આરા તપ એહ; જ્ઞાનવિમળ ગુરૂ એમ કહે, ધન્ય ધન્ય જગમાં તેહ. પણ અથ શ્રી અષ્ટમી તિથિનું ચૈત્યવંદન. આઠત્રિગુણ જિનવરતણું, નિત્ય કીજે સેવા; વહાલી મુજ મન અતિ ઘણી, જિમ ગજ મન રેવા. ૧ પ્રતિહારજ આ શું, ઠકુરાઈ છાજે; આઠે મંગલ આગલે, જેહને વલી રાજે. ભાંજે ભય આઠ ટકાએ, આઠમ કરમ કરે દૂર; આઠમ દિન આરાધતાં, જ્ઞાનવમળ ભરપૂર. ૩ ! ૨ !! અથ પરમપૂજ્ય મહાકવીશ્વર તપાગચ્છાચાર્ય શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરીશ્વર કૃત રસુતિ સંગ્રહ. પંદર તિથિની થયે અથ શ્રી એકમતિથિની સ્તુતિ તુજ સાથે નહિ બોલું ભજી, તે મુજને વિસારી-એ દેશ: એક મિથ્યાત અસંયમ અવિરતિ, દૂર કરી શિવ વસીયાજી; સંયમ સંવર વિરતિત ગુણ, ક્ષાયિક સમકિત રસીયાજી; કુંથું જિjદ સત્તરમા જિનવર, જે છઠા નર દેવજી; પડવા દિન જે શિવગતિ પહોતા, એવું તે નિત્ય મેવજી. આવા એક કલ્યાણક સંપ્રતિ જિનનું, એમ સહ તું પરિણામ; દશ ક્ષેત્રે મલી દશ ચોવીશી, તેહનાં ત્રીશ કલ્યાણકજી; પડવા દિવસ અને પમ જાણું, સમકિત ગુણ આરાધજી; સકલ જિનેસર ધ્યાન ધરીને, મનવાંછીત ફલ સાધોજી મેરા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83