Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૮ ] અથશ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન, [ રાગ-પંજાબી. સીતારામ પરમ જસ ગાવનારે –એ દેશી ] વંદના વંદના વંદનારે, ગિરિરાજકું સદા મેરી વંદનારે. વંદના તે પાપ નિકંદનારે, આદિનાથકું સદા મેરી વંદનારે; જિનકે દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદનારે. ગિરિ ૧ વિષયકષાય તાપ ઉપશમી, જિમ બળે બાવનચંદનારે. ગિરિ ૨ છે ધન ધન તે દિન કબહી હશે? થાશે તુમ મુખ દર્શનારે. ગિરિ. . ૩ છે તિહાં વિશાળ ભાવ પણ હશે, જિહાં પ્રભુ પદકજ ફર્શનારે. ગિરિ. ૪ ચિત્તમાંહેથી કબહુ ન વિસારું, પ્રભુ ગુણગણુની દયાવનારે. - ગિરિ. ૫ છે વળી વળી દરિસણ વહેલું લહીયે, એહવી રહે નિત્ય ભાવનારે. ગિરિ. ૬ ભભવ એહિજ ચિત્તમાં ચાહું, મેરે ઓર નહિ વિચારણરે. ગિરિ. ૭ ચિત્રગર્યદના મહાવ્રતની પેરે, ફેર ન હાય ઉતારનારે. ગિરિ. ૮ છે જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણ કૃપાથી, સુકૃત સુબેધ સુવાસનારે. ગિરિ. ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83