Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] તેહ ભર્ણ સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર છે એ. શંત્રુજય કલ્પ માહાભ્ય, એહને બહુ અધિકારરે છે એ. . ૬. તીરથનાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાવેરે છે એ. જ્ઞાનવિમલ સૂરિ કહે તે ભવિને, ધર્મ શમે ઘરે આવે છે એ. ૭ અથ શ્રી સિધાચળ તીર્થનું સ્તવન સિદ્ધાચલને વાસી પ્યારે લાગે, મારા રાજંદા સિધ્ધાચલ. શત્રુંજયને વાસી પ્યારે, લાગે મારા રાજીદા. મે. એ સિધ્ધાચલ. ૧ ધણણે ડુંગરીયાળાં, ઝીણી ઝીણી કેર, મે. ! સિદધાચલ. જે ૨ ઉપર શિખર બિરાજે, કાને કુંડલ મુકુટ બિરાજે, બાંહે બાજુબંધ છાજે; મેરા. સિ. ૩ ચૌમુખ બિંબ અનોપમ છાજે, અદ્ભુત દીઠે દુઃખ ભાજે; એ મે. સિ. ૪ ચુવા યુવા ચંદન ઓર અરગજા, કેશર તિલક વિરાજે છે કે, સિ. એ પછે એણે ગિરિ સાધુ અનંતા સિદધા, કહેતાં પાર ન આયે, મે. સિ. ૬ જ્ઞાનવિમલ પ્રભુ એણિ પરે બોલે, આભવ પાર ઉતારો; છે કે, જે સિ. ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83