Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરજ સુણી પશુ નયનકી નેમી, છેડી ચાલ્યો નિરધાર; કહે રાજુલ સોગંધકી પ્રભુ, વિણ કરૂંન ઓર ભરતાર. મેરાયા પીઉ પીઉ કરત ચલત તવ પાળી, ચઢી ગઢ ગિરનાર; પીઉ પ્રેમે કરી દીયે શિર પરે, કીને સફલ અવતાર. પરાશાજા અવિચલ પદ પામે તિહાં દંપતી, યાદવકુલ શણગાર; જ્ઞાનવિમલ મનમેહન સારંગ, રસિક શિવાદે મલ્હાર. શારાપા અથ શ્રી નેમિનાથ જિન સ્તવન [ રાગ-માલવી ગોડી. ] રહો રહે રે યાદવ રીતિ નથી, કોઈ એવી ચાલ ન કીજે રે; જેમ કહે તેમ તેમ કરસ્યું, પણ રથ પાછો ન વાળી જેરે છે રહો.. ૧ તેરણ આયે ગયો ફિર કેઈ, તે વાહલા મુજ દરે; વિણ અવગુણ છોડીને જાઓ, યે મન આટલે દેરે. છે રહે છે ? કહે રાજુલ મેં સંગ ન છડું, નિશદિન પીયુ ગુણ ગાઉં રે; જ્ઞાનવિમલ ગુણ પામ્યા દઉ, એ દંપતીને વારી જાઉં રે. છે રહે છે ૩ છે અથ શ્રી નેમનાથ જિન સ્તવન [રાગ, મારૂ કાફી.] નેમજી નિરખેનાહલિયા, સામલિયે મુજ સાહિબે રે, એહસું નેહ અપાર; જાવા દીઓ મુજ તાતજી, મારો નાથ જાયે ગિરનાર રે; છે ૧છે નેમિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83