Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 133
________________ ન બનતી હોવાથી સાધ્યતાવછેદકતાથી અભાવીય પ્રતિયોગિતા વચ્છેદકતા એ વિશિષ્ટ નથી બનતી. પરંતુ વિશિષ્ટાચ બનશે. આમ સાધ્યતાવરચ્છેદકતાવિશિષ્ટાચ પ્રતિયોગિતાવરચ્છેદકત હોવાથી પ્રસ્તુત ભેદ એ સાધ્યતાવચ્છેદકતાવિશિષ્ટાન્ય અવચ્છેદકતાનો નિરુપક જ બનશે અનિરુપક નહીં બને. આથી નિરુકત ભેદ એ લસણ ઘટક બની શકે નહીં આથી તે અભાવને લઈને જે અવ્યાતિ આપતાં હતાં તે પણ હવે નહીં આપી શકાય. શંકા :- સાધ્યતાવચ્છેદકતા વ્યાપકત્વનો અર્થ શું છે? સમા :- સાધ્યતાવચ્છેદકતાવન્નિષ્ઠાત્યન્તભાવપ્રતિયોગિત્વમ્. પ્રસ્તુતમાં સાધ્યતાવરચ્છેદકતી-કાલિક સંબંધથી ગબ્ધ નિષ્ઠા અને સમવાય સંબંધથી ગુણ નિષ્ઠા છે. આ જે અવરચ્છેદકતા છે તેનું અધિકરણ અર્થાત્ અવરચ્છેદકતાવતું-ગધ અને ગુણ થશે. તનિષ્ઠ જે અભાવ-સમવાયેન ગધનિષ્ઠ અને કાલિકેન ગુણ નિષ્ઠાવચ્છેદકતા નાસ્તિ એ પ્રમાણે નો અભાવ મળશે. અને આ અભાવનો પ્રતિયોગિ જ સમવાયેન ગધનિષ્ઠ, કાલિકેન ગુણનિષ્ઠાવચ્છેદકતા બનશે અપ્રતિયોગિ નહીં થાય. આથી સાધ્યતાવચ્છેદકતા ને વ્યાપક ન હોવાથી પ્રસ્તુત અભાવ લક્ષણ ઘટક નહીં બની શકે. પરંતુ કાલિકે ગબ્ધ વિશિષ્ટત્વે સતિ સમવાયેન ગુણ વિશિષ્ટાભાવ લક્ષણ ઘટક બનશે. શંકા: સારું, પૂર્વમાં અમે જે અભાવ લીધો હતો તે વ્યાપક નહોતો બની શકતો આથી એ અભાવ લક્ષણ ઘટક ન બની શકે પરંતુ તમે જે કાલિકેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ સમવાયેલ ગુણ વિશિષ્ટાભાવ (અથતુ શુદ્ધ સાધ્યાભાવી લીધો છે તે સાધ્યતાવચ્છેદકતાને કેવી રીતે વ્યાપક બની શકશે. (૧૮)

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208