Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith
View full book text
________________
પ્રર્તિયોગિતા વછે. બંને વહ્નિત્વ માં છે. પ્રતિયોગિતાવછે. માં જાતિત્વ વધુ આવશે તો પણ વનિત્વની સાથે સામાનાધિકરણ્ય ઘટી જ જાય છે.
સ્વાનવચ્છેદકાનવરત્વ : સ્વ પદથી સાધ્યતાવચ્છેદકતા, અહીં સાધ્યાવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા, તેનો અનવચ્છેદક – જાતિવાવચ્છિન્નાવચ્છેદકતા તેનાથી અનવચ્છિન્ન વહ્નિત્વત્નાવચ્છિા વિશિષ્ટ જાતિવાવચ્છિન્ન વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતા નથી થતી પરંતુ અવચ્છિન્ન જ છે. આથી આ અભાવ લક્ષણ ધટક નહીં બની શકે.
અહીં સાધ્યાવચ્છેદકતાથી વિશિષ્ટાચપ્રતિયોગિતાવચ્છેદકતા તેની નિરુપિકા જ પ્રતિયોગિતા બનશે. અનિરુપિત પ્રતિયોગિતા ન બનતાં પ્રસ્તુત અભાવ લક્ષણ ઘટક નહીં બની શકે શુદ્ધ સાધ્યભાવ લેવો પડશે. અર્થાત્ વત્વવાવચ્છિનાવચ્છિન્ન ન ભેદ લેતાં લસણ સમન્વય થઈ જશે. આથી સંબંધ ચતુષ્ટય પુરસ્સર લક્ષણ જ યુક્ત રહેશે
વળી આ પ્રમાણેનું લક્ષણ કરતાં પ્રમેયવતિમાનું ધૂમાતુ માં પણ અવ્યાતિ દૂર થઈ જશે. પ્રમેયવર્તિમાન સ્થળે લસણ સમન્વય કરતાં ખ્યાલ આવી જશે કેવીરીતે દોષ દૂર થાય છે.
લસણ સમન્વય :- પ્રસ્તુત સ્થળમાં અભાવ – વન્યભાવ લઈશું આ અભાવમાં સંબંધ ચતુષ્ટય જોવાનાં રહેશે.
સ્વ સજાતીયત્વ – બંને નિરવચ્છિન્ન છે કેમકે સાધ્યતાવચ્છ કે પ્રતિયોગિતાવચ્છે. બંનેમાંથી કોઈનો જાતિત્વેન ઉલ્લેખ કર્યો નથી આથી પ્રથમદલ ઘટી જશે.
સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ પ્રતિયોગિતાવરચ્છેદક અને સાધ્યતાવચ્છેદક બંનેનો સંબંધ સમવાય સંબંધ છે. આથી
(૨૩)

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208