Book Title: Dharm Tattva Prakash Author(s): Vijaylakshmansuri Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir View full book textPage 4
________________ ܘܘܘܘ ..... આ મુખ ===== શ્રી ધર્માંતત્ત્વપ્રકાશ' શુભાભિધાન સકલિત પુસ્તકના પ્રાશન પહેલાનાં ફર્મા મને સ’લન કરવાના પ્રસંગ સાંપડયા. આ ગ્રંથરત્નનું અવલાકન કરતા મારૂ' હૃદય નવપદ્ધતિ બન્યુ અને હૈયુ હ`થી હિલોળે ચઢયુ મને વિચાર સ્ફૂર્યું કે આ ભૂત દૃશ્યાથી ભરપૂર અવનીતલ પર માનવા માંધેરી માનવ જીગીત મેળવીને અનાખી વમળ વાટિકામાં અટવાઇ જાય છે, વાસનાઓની વિષમચી વહ્નિમાં બળીને ખાખ થઈ જાય છે. શ્રેયરૂપ શ્રેય ભાઈને આળખી શકતા નથી; તેથી આત્મતત્ત્વ જેવા ઉમદા તત્ત્વને સષજી શકતા નથી અને પાપના પંથે પ્રયાણ કરીને દુર્રતિના દાવાનલમાં દગ્ધ બનીને અનતા કાળ સમારમાં પરિભ્રમણ કરી મહાદુ:ખી થાય છે. શ્રી ધ તત્ત્વપ્રકારા નામના આ ગ્રન્થરત્નમાં પૂજ્યપાદ અજોડ વ્યાખ્યાતા દક્ષિણદેરોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે રસસભર તત્ત્વપૂર્ણ અને વિદ્વત્તા પૂ આપેલા વ્યાખ્યાનાંના સંગ્રહ સંગ્રહીત થયા છે. આ ગ્રન્થ એવા આક્ર` છે કે તે વાંચકાના હાથમાં આવતાવેત જ તેમાં તે તન્મય બની જાય, ભૂખ્યાને જેમ વિવિધ વાનગીથી ભરેલા રક્ષપૂર્ણ રસથાળ મળી જાય અને એકતાન મનીને, અને તા બે હાથે એ ભાજન આસ્વાદવા જેમ મહી પડે તેમ જ તેમાં તે એકમના બની જાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 386