Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 3
________________ પ્રથમવૃત્તિ – ૨૦૫ર નકલ - ૫૦૦ મૂલ્ય રૂ. ૩૦૦/-* अध्यात्मयोगी पू. आ. श्री विजयकलापूर्ण सूरीश्वरजी म. सा. पू .पं. श्री कलाप्रभविजयजी गणिवर, पू. मुनिश्री कल्पतरुविजयजी एवं पू. मुनिश्री कीर्तिचन्द्रविजयजी की प्रेरणा से पू. आचार्य भगवंत श्री विजयकलापूर्ण सूरीश्वरजी म. सा के वि. सं. २०५१ के एवं उनके शिष्य पू. मुनिश्री मुक्तिचन्द्रविजयजी-मुनिचन्द्रविजयजी के वि. सं. २०५० के यशस्वी चातुर्मास निमित्त सूरिपुरंदर श्रीहरिभद्रसूरि-विरचित पू. विद्वान मुनि श्री अजितशेखर विजयजी महाराज द्वारा अनूदित धर्मसंग्रहणी ग्रन्थ भाग-२ श्री आदिनाथ जैन श्वेताम्बर मंदिर ट्रस्ट, चीकपेट - बेंगलोर की संपूर्ण आर्थिक सहायता से प्रकाशित किया । વિ. સં. ૨૦૧૨, મા. સુ-99, રૂ. સ. ૧૬૬૬ છે પૂજ્યપાદ સિદ્ધાતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ . છે પૂજ્યપાદ સકતા શિલ્પી સ્વ. આચાર્યદેવશ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ છે પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ છે પૂજ્યપાદ કર્મસાહિત્યનિષ્ણાત વ. આચાર્યદેવશ્રી વિ. ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ .......... છે પૂજયપાદ પરમાત્મભક્તિરસિક આચાર્યદેવશ્રી વિ.જયશેખરસૂરીશ્વરજી મહારાજ .... છે પૂજ્યપાદ ન્યાયકુશાગ્રધી મુનિરાજ શ્રી અભયશેખર વિજયજી ગણિવર ... આ સુગહીત ગુરુપરંપરાને સતત હદયમાં ધારતો, એ જ મર-જાપને જપતો, સર્વકાર્યમાં મંગલરૂપે મરતો, અખંડ ઉપાધારામાં સતત નાન કરતો અને તજજન્ય વિશિષ્ટ ચમત્કારોને અનુભવતો હું તે ભવોદપિતારકોને વારંવાર વંદુ છું....... અને વિવૈકવન્સલ કરુણામયી માતા જિનેશ્વરદેવોનો અનુગ્રહ પામવા આ ગ્રંથરત્ન એ કરુણાસાગરોની અખંડ કરુણાના વિષય બનેલા સમસ્ત જીવોને સમર્પણ કરું છું.... - મુનિ અજિતશેખર વિજય

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 392